Thursday, March 6, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી નીવાસી રેખાબેન હિંમતભાઈ સુરેલીયાનુ દુઃખદ અવસાન

મોરબી: મૂળ જાજાસર ગામના વતની અને હાલ મોરબી રહેતા રેખાબેન હિંમતભાઈ સુરેલીયાનુ તા.૧૬-૦૫-૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મૂળ જાજાસર ગામના વતની અને હાલ...

ટંકારા શાંતિ આશ્રમના મંહત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસ રામચરણ પામ્યા

ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા પછી ટુકી બિમારીમાં રામ ચરણ પામ્યા.  જનજન ને જમાડવામાં જેને જપ તપ જેટલો આનંદ આવતો એવા પ્રાણદાસ બાપુની વિદાયથી શાંતિ...

મોરબી: પાવડીયારી કેનાલ પાસે આવેલ કારખાનામાં ગળેફાંસો ખાઈ વૃદ્ધનો આપઘાત

મોરબી: મોરબીમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ સીયારામ સીરામીક કારખાના લેબર ક્વાટરમા ગળેફાંસો ખાઈ જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોંટુસિંઘ વિજયસિંઘ ખુરમી ઉવ.૫૭...

મોરબીમાં યુવકને ફોન પર આપી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી

મોરબી: મોરબીમાં યુવકને ફોન ઉપર ટાંટીયા ભાંગી નાખી માર મારવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં યુવકને ત્રણ શખ્સોએ પાઈપ વડે મારમાર્યો

મોરબી: મોરબીમાં આરોપીએ યુવકને કહેલ કેમ મારા ભાઈએ આપેલ ચેક બાઉન્સ કરાવેલ છે તે બાબતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો મુંઢમાર મારી લોખંડના...

માળીયાના નવી નવલખી ગામે યુવક અને તેના સાથીને ત્રણ શખ્સોએ ધોકા વડે ફટકાર્યા

માળીયા (મી): માળિયા તાલુકાના નવી નવલખી ગામે યુવક અને આરોપીને કોલસા વિણવાની મજુરી કરતા હોય અને બોલાચાલી થતા તેનું મનદુઃખ રાખી ત્રણ શખ્સોએ યુવક...

મોરબી: મારામારી તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા વધુ ચાર ઈસમોને પાસે તળે જેલ હવાલે કરાયા

મોરબી : મારામારી તથા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ વધુ ચાર ઇસમોને પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરતી મોરબી જીલ્લા પોલીસ. મોરબી જીલ્લામાં કાયદો...

મોરબીમાં સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમિલન 19 મેંએ યોજાશે

સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમિલન તા. ૧૯ ને રવિવારના રોજ માનવ મંદિર, લજાઈ મોરબી ખાતે યોજાશે જે સ્નેહમિલન કાર્યક્રમમાં તા. ૧૯ ને રવિવારે સાંજે...

ભારે પવનના કારણે મોરબીના સનટેક પ્લાયવુડ ફેક્ટરીમાં ભારે નુકશાન

મોરબી: મોરબી શહેર અને જીલ્લામાં સતત ત્રણ દિવસ સુધી ફૂંકાયેલ પવનને કારણે ઉદ્યોગોમાં ખાના ખરાબી, મોરબીના ખાખરાળા ગામે પ્લાયવૂડ ફેક્ટરી શેડ તૂટયો, દીવાલોમાં મસમોટી...

મોરબીના ગોર ખીજડીયા ગામે ખનીજ માફિયાઓ બન્યા બેફામ ; ખેડુતની પાઈપ લાઈન તોડી નાખતા જુવારના પાકને થયુ નુકસાન 

મોરબી: મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે કોઈ ના પણ કહ્યામાં ન હોય અને કાનુને ખીચામા રાખી ફરતા હોય તેવું...

તાજા સમાચાર