Monday, March 3, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના જીવાપર ગામના કેશવનગર ખાતે કોઈ કારણોસર વૃદ્ધનું મોત

મોરબી: મોરબી તાલુકાના કેશવનગર જીવાપર ગામે ઉલ્ટી થતા બેભાન થઈ જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ બાબુભાઈ શિવાભાઈ કાલરીયા ઉ.વ.૬૨ રહે.કેશવનગર જીવાપર મોરબી...

ટંકારા ખજુરા હોટલની હોજમાં ડુબી જતાં યુવકનું મોત

ટંકારા: ટંકારામાં ખજુરા હોટલની હોજમાં ન્હાવા પડેલ મોરબીના યુવકનુ ડુબી જતાં મોત. મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર રહેતા રાજેશસિંહ અજીતસિંહ ઝાલા (ઉ.વ.૪૩) ખજુરા હોટલના...

મોરબીના મકનસર ગામે ઝેરી દવા પી આધેડે જીંદગી ટુંકાવી

મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે ઝેરી દવા પી જતા આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ વનરાજભાઈ મગનભાઈ ચાવડા ઉ.વ.૪૮ રહે. મકનસર ગામ તા.જી. મોરબી...

મોરબીના ભીમસર ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના ભીમસર ગામની શાળામાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ વિકાસભાઇ રામવિનયભાઇ પાનતાપી ઉ.વ.૨૧ રહે.ભીમસર મોરબી વાળાઓ...

મોરબીમાં ગળેફાંસો ખાઈ પરણીતાનો આપઘાત

મોરબી: મોરબીના વાવડી રોડ પર ભગવતીપરામા પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મંજુલાબેન દુદાભાઇ હિરાભાઇ રાવા ઉ.વ.૩૫ રહે. મનીષ...

હળવદના ચરાડવા ગામે દારૂની 85 બોટલો સાથે એક ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે રાજલનગરમા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૮૫ બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદ...

મોરબીના લીલાપર ગામે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના લીલાપર ગામે તીર્થક પેપર મીલની બાજુમાં જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર ગામે તીર્થક...

હળવદમાં રહેણાંક મકાનમાંથી દાગીના તથા રોકડ સહિત 92 હજારથી વધુના મત્તામાલની ચોરી

હળવદ : હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ રામવીલા બંગ્લોઝ -૦૧ મકાન નંબર -૨૫ માંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત ૯૨,૨૦૦ ના મત્તામાલની કોઈ...

મોરબીમાં એક શખ્સે સરકારી કર્મચારીની ફરજમાં કરી રૂકાવટ

મોરબી: મોરબી નાની બજાર નગરપાલિકાની ઓફિસમાં નોકરી ફરજ બજાવતા આધેડ પર એક શખ્સે ખોટા આક્ષેપો કરી આધેડને અપ શબ્દો બોલી ફરજમાં રૂકાવટ કરી હતી...

મોરબી જલારામ મંદિર ખાતે રવિવારે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૨૬-૫ રવિવાર ના રોજ સવારે ૮ કલાકે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે. જેમાં વૃધ્ધાશ્રમ...

તાજા સમાચાર