Tuesday, February 25, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: ગ્રામ પંચાયતમા અમુક તલાટી કમ મંત્રીઓ પોતાની ફરજમાં બેદરકારી દાખવતા હોવાની કલેકટરને રજૂઆત

મોરબી: મોરબી તાલુકામાં આવતી ગ્રામ પંચાયતમા અમુક તલાટી કમ મંત્રીઓ હાજર ન રહેતા હોય અને અરજદારોને ધક્કા ખવરાવતા હોવાની મોરબીના સામજીક કાર્યકર દ્વારા કલેકટરને...

વિશ્વ યોગ દિવસ નિમિત્તે મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે યોગ શિબિર યોજાઈ

મોરબી: આજે ૨૧ જુન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબીના ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે યોગ શિબિર યોજાઈ હતી. આજે વિશ્વ યોગદિવસ નિમિતે...

મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું બહાર પડાયું 

મોરબી: મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને...

મોરબીના મનો દિવ્યાંગ બાળકે કરી કેદારનાથની યાત્રા

મોરબી: મોરબીનો મનો દિવ્યાંગ જય ઓરીયાએ ઝીરો માઈનસ ડિગ્રીમાં અનેક પડકારોનો સામનો કરી પગપાળા કેદારનાથ યાત્રા પૂર્ણ કરી. શ્રદ્ધાપૂર્વક જો શિવના સાનિધ્યમાં જવું...

મોરબીમાં ઉત્સાહભેર જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

મોરબીમાં ૪૫૦ થી વધુ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોમાં અંદાજે ૧.૪૦ લાખ જેટલા લોકો યોગમય બન્યા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા કલેકટર, પોલીસ...

ગાજ્યા મેઘ વરસ્યા નહિ

દર વર્ષેની જેમ માળીયા નાં ખેડૂતો ને પાણી ની લોલીપોપ જ મળશે કે પાણી ? દેશ રાજ્ય અને ભારત ના ખૂણે ખૂણે ભાજપ હોઈ છતાં...

મોરબી: આજે વટસાવિત્રીના પર્વ નિમિત્તે જડેશ્વર મંદિર ખાતે પુજન અર્ચન કરાયું 

મોરબી: આજે વટ સાવિત્રીના પર્વ નિમિત્તે મોરબીના રેલવે સ્ટેશન રોડ ખાતે આવેલ જડેશ્વર મંદિરમાં બ્રાહ્મણોની હાજરીમાં પુજન અર્ચન કરવામાં આવ્યું. જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ...

નિંભર તંત્ર: પ્રદુષણના કારણે ખેતર બની ગયું બંજર,મોરબીના ખેડૂતે લખ્યો પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ને પત્ર!

દશ દિવસ થયા છતાં કોઈ કાર્યવાહી નહીં! મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના જસમતગઢ ગામ ની સીમ માં આવેલ ખેતરના માલિક પ્રાણજીવનભાઈ કાલરીયા એ તેના ખેતરમાં બાજુની...

મોરબીના સામા કાંઠે માળિયા વનાળીયા સોસાયટીમાં ગળેફાંસો ખાઈ આધેડે જીંદગી ટુંકાવી

મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં ગળેફાંસો ખાઈ જતાં આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ગણપતભાઈ મનજીભાઈ કોરડીયા ઉ.વ ૫૮ રહે માળીયા...

મોરબીના કુબેરનગરમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબીના કુબેરનગરમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ કુબેરનગરમાં ત્રિલોકધામ મંદિરવાળી શેરીમાં રહેતા જયેશભાઇ અશોકભાઈ કચરાણી (ઉ.વ.૩૬) એ...

તાજા સમાચાર