મોરબી: મૂળ જાજાસરના વતની અને હાલ મોરબીના નાની વાવડી નીવાસી પ્રિન્સ કિશોરભાઈ સુરેલીયા (ઉ.વ.૧૩) તે કિશોરભાઈ અમરશીભાઈ સુરેલીયાના સુપુત્ર, તથા સ્વ. અમરશીભાઈ છગનભાઈ સુરેલીયાના...
હળવદ : હળવદ વિસ્તારમાં સરકારી પીવાના પાણીની પાઈપલાઈનમા ગેરકાયદેસર રીતે ભંગાણ કરી આરોપીઓએ અલગ અલગ જગ્યાએ સરકારી મિલકતને નુકસાન કરી પાણીની ચોરી કરતા 52...
FSSAI ના નિર્દેશ મુજબ સામાન્ય ચોખામાં ૧:૧૦૦ ના ગુણોત્તરમાં ફોર્ટિફાઈડ ચોખાના દાણા મિશ્રિત કરવામાં આવે છે
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) અનુસાર,...
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ): મોરબી સિરામિક સિટી તરીકે ઓળખાય છે ત્યારે શહેર તથા જિલ્લામાં સિરામિક, પેપરમીલ, જેવા અનેક ઉદ્યોગો આવેલાં છે જે ઉદ્યોગોના એકમોમાંથી જોખમી...
મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કચ્છ-રાપર સ્થિત શ્રી લોહાણા કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી...