Saturday, February 8, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના રફાળેશ્વર ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે જુગાર રમતા છ ઈસમોને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. મોરબી એલસીબી પોલીસને સંયુકતમાં બાતમી મળેલ કે, ભરતભાઇ નારાયણભાઇ ગઢવી...

મોરબીની વિશ્વકર્મા સોસાયટી ખાતે નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવમાં આવશે

મોરબી: તા. ૦૪-૦૮-૨૦૨૪ ને રવિવારના રોજ પુષ્પ નક્ષત્ર હોવાથી સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ:શુલ્ક સુવર્ણપ્રાશન ના ટીપાં પીવડાવવામાં આવશે. તેમજ રવાપર રોડની તમામ...

મોરબી જિલ્લાનાં ગામડાઓમાં ખૂટતી સુવિધાઓ/પડતી મુશ્કેલીઓ નિવારવા અધિકારીઓ પહોંચ્યા ગામડે

કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અધિકારીઓએ ૫૦ ગામોની મુલાકાત કરી આરોગ્ય, શિક્ષણ, રોજગારી, પેન્શન, જમીન દબાણ વગેરે મુદ્દાઓની તપાસ કરી મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા...

મર્જના નામે 5612 સરકારી શાળાઓને તાળાં મારવા તૈયારી

શિક્ષણ વ્યવસ્થા સુધારવાના બદલે ખાનગી શાળાઓમાં બાળકોને ધકેલવાની સરકારી નીતિ 1657 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક, 14652 શાળાઓ માત્ર એક વર્ગખંડમાં ચાલે છે ગુજરાતમાં દિવસે દિવસે...

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની આગામી ડિસેમ્બરમાં ચૂંટણી આવી શકે છે

૮૦ નગરપાલિકા, બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા અને ૪૭૬૫ તાલુકા પંચાયતોમાં નવા અનામત ક્વોટા મુજબ ચૂંટણીની તૈયારી રાજ્યની ૮૦ નગરપાલિકા, ખેડા-બનાસકાંઠા એમ ૨ જિલ્લા પંચાયતો,...

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 23 ઓગસ્ટના મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા હાથ ધરાશે     મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા. ૨૩/૦૮/૨૦૨૪ ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના...

વાંકાનેર તાલુકામાંથી ખોવાયેલ રૂ. 1.76 લાખની કિંમતના સાત મોબાઇલ શોધી મુળ માલીકને પરત કરતી પોલીસ

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા સાત મોબાઇલ ફોનને પોલીસ દ્વારા CEIR એપ્લિકેશનની મદદથી શોધી કાઢી તમામ ફોનને તેના મુળ માલીકને પરત કરી વાંકાનેર...

મોરબીના રૂષભપાર્કમા આવતીકાલ શનીવારે ભવાઈનો કાર્યક્રમ યોજાશે 

મોરબી: મોરબીના મુનનગર અંદર રૂષભપાર્કમા આવતીકાલ શનિવારે રાત્રે ભવાઈનો કાર્યક્રમ રાખેલ છે. આવતીકાલ તા.૦૩/૦૮/૨૦૨૪ ને શનિવારના રોજ રાત્રે મોરબી મુન નગર અંદર રૂષભપાર્ક ખાતે ભવ્ય...

મોરબીની માધાપરવાડી શાળામાં શિક્ષક કમલેશ દલસાણીયાએ ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યું

મોરબી: વિદ્યાર્થીઓ, બાળકોને સતત ભણવું, લખવું, ગણવું વગેરેમાં કંટાળો ન આવે એટલે શાળાઓમાં વિવિધ સહાભ્યાસીક પ્રવુતિઓ કરાવવા આવતી હોય છે. જેથી બાળકોનો ઉત્સાહ જળવાઈ...

મોરબીમાં ‘મહિલા સુરક્ષા દિવસ’ અન્વયે ‘ઘરેલું હિંસા અધિનિયમ- 2005’ વિશે જાગૃતી સેમીનાર યોજાયો

જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા તા. ગત ૦૧/૦૮/૨૦૨૪ ના સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલય, શનાળા રોડ, મોરબી ખાતે...

તાજા સમાચાર