Saturday, February 8, 2025
- Advertisement -spot_img

ગુજરાત

વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામનો કેદી મહારાષ્ટ્રથી ઝડપાયો

મોરબી: વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ કાચા કામનો કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ / એલ.સી.બી ટીમે...

સ્વદેશી જાગરણ મંચના મોરબી જીલ્લા સહ સંયોજક તરીકે શિવાંગભાઈ નાનકની નિમણુંક 

સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાનની ગુજરાત પ્રદેશની બેઠક અમદાવાદ ખાતે યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય અને પ્રદેશના જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. બેઠકમાં વિવિધ...

માળીયાના જુના ઘાટીલા ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત 

માળીયા (મી): માળીયા (મી) તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાંથી નીકળતી નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ખપુરીયાભાઈ કેરીયાભાઈ ડોડીયા ઉં.વ....

મોરબીમાં જુગાર રમતા મહિલા સહિત ચાર ઈસમો ઝડપાયાં

મોરબી : મોરબીના યમુનાનગરમા શેરી નં -૦૩ માં રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર ઈસમોને મોરબી સીટી...

મોરબી: સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, સંચાલક સહિત બેની ધરપકડ

મોરબી: મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર મેલડી માતાજીના મંદિર પાછળ આવેલ શિવાલીક કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ " ઓરેકલ સ્પા એન્ડ સલુન" સ્પામાં...

નરેન્દ્ર મોદીની નેશનલ કોલ ગેસીફિકેસન મિશન 2030 : જયારે મોરબીમાં ઉલ્ટી ગંગા

આ સ્ટોરી અમે પુરાવા અને જવાબદારી સાથે લખીયે છીએ જેના ડોક્યુમેન્ટ સાર્વજનિક કર્યા છે.હાલમાં નરેન્દ્ર મોદી દ્વારા અરેબિયન ફ્યુલની આયાત ઘટાડવા માટે નેશનલ કોલગેસીફિકેશન...

શ્રાવણ મહિનાને વિશેષ રીતે ઉજવવા જડેશ્વર મંદિર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો

મોરબી: આવતીકાલ તારીખ 05/08/2024 અને સોમવાર થી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ સ્ટેશન રોડ મોરબી દ્વારા...

વાંકાનેર શહેર ખાતે કોળી કેરિયર એકેડેમી દ્વારા તૃતિય વિદ્યાર્થી તથા સરકારી કર્મચારી સન્માન સમારોહ યોજાયો

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિરના ઓડિટોરીયમ હોલ ખાતે આજરોજ કોળી કેરિયર એકેડેમી દ્વારા તૃતિય વિદ્યાર્થી તથા સરકારી કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં...

મોરબી તાલુકાના ચક્રવાત ન્યુઝનાં પત્રકાર જીતુભાઈ સાદરીયાનો આજે જન્મદિવસ

મોરબી તાલુકાના ચક્રવાત ન્યૂઝના પત્રકાર અને મૂળ મોરબીના વિરપરડા ગામના વતની જીતુભાઇ બી. સાદરીયાનો આજે જન્મદિવસ છે. ત્યારે સરળ સ્વભાવ ધરાવતા જીતુભાઇ સાદરીયાના જન્મદિન...

મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાનો આજે જન્મદિવસ

કામ કિયા ઐસા કી પહેચાન બન ગયે ચલે કદમ ઐસે કી નિશાન બન ગયે યહાં જિંદગી તો સબ કાટ લેતે હૈ મગર આપ જિંદગી...

તાજા સમાચાર