Thursday, February 6, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: ટાઈલ્સના વેપારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર પાંચ વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ

વ્યાજખોરીનું દૂષણ ડામવા ગુજરાત સરકાર પ્રયત્નશિલ છે છતા સતત ને સતત વ્યાજખોરો નો ત્રાસ વધી રહ્યો છે ત્યારે મોરબીમાં વધુ એક કિસ્સો સામે આવ્યો...

રાષ્ટ્રીય પર્વની ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠ્યું 

રાષ્ટ્રીય પર્વ એવા સ્વતંત્રતા દિવસની ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની મહત્વની તમામ સરકારી કચેરીઓ અને ભવનોના રોશની અને શણગારથી રંગ રૂપ બદલી દેવામાં આવ્યા છે....

આપડો દેશ આઝાદ તો થયો પણ મોરબીવાસીઓને સમસ્યાઓથી આઝાદી ક્યારે?

1947મા દેશ આઝાદ થયો બાદમાં 1960મા મહારાષ્ટ્રમાથી ગુજરાત અને ગુજરાતના એક નવા જિલ્લા તરીખે મોરબી લગભગ એક દશકથી કાર્ય રાત છે. પરંતુ આટલા લાંબા...

લે બોલો..: જન્માષ્ટમી મેળા માટે નગરપાલિકાના ગ્રાઉન્ડની બોલી લગાવનાર એકપણ વ્યક્તિએ પૈસા ન ભર્યા, હવે શું….?

અધધ 18 લાખ બોલી લગાવનાર પાર્ટીની પૈસા ભરવામાં પાછીપાની, હવે આગળ શું થશે તેના પર લોકોની નજર વાંકાનેર શહેર ખાતે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે નૌમ-દશમ મેળાના...

હળવદના કવાડીયા ચેક પોસ્ટ ખાતેથી કારમાં ઈંગ્લીશ દારૂના જથ્થાની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા 

હળવદ: મોરબી જિલ્લામાં કારમાં દારૂની હેરાફેરી કરતા હોવાના અનેક કેસો સામે આવ્યા છે ત્યારે ફરી એક વખત હળવદ તાલુકાના કવાડીયા ચેક પોસ્ટ ખાતેથી ઈકો...

મોરબી શહેરમા તિરંગા ફલેગ કોડ નિયમ મુજબ લગાવવા કોંગ્રેસની માંગ 

મોરબી શહેરમાં થતું તિરંગાનુ અપમાન અટકાવવા કલેકટરને કોંગ્રેસની રજુઆત  મોરબી: મોરબી શહેરમાં અપમાન જનક સ્થિતિમાં લાગેલા તિરંગાઓને ફલેગ કોડ નિયમ મુજબ લગાવવા મોરબી શહેર કોંગ્રેસ...

કલેકટરની ઉપસ્થિતિમાં મોરબીમા ધ્વજ વંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર...

આગામી 19 સપ્ટેમ્બરે મોરબીમાં ક્રિષ્ના હોલ ખાતે ફ્રી નેત્રમણી કેમ્પનું આયોજન 

મોરબી: હરિહર અન્નક્ષેત્રના સંસ્થાપક સેવા મૂર્તિ જમનાદાસભાઈ તથા એલ.ડી. હડિયલ દ્વારા પુનિતકુમાર જમનાદાસ હિરાણી તથા સંજયકુમાર જમનાદાસ હિરાણી તથા દામજીભાઈ અવચરભાઈ હડીયાલના સ્મરણાર્થે રણછોડદાસ...

મોરબીના ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિનાના દર સોમવારે ફરાળ અને બટુક ભોજનનું આયોજન 

મોરબી: શ્રાવણ મહિનામાં ભોળેનાથની પૂજા કરવાનો વિશેશ મહિમા હોય છે. આખા મહિના દરમિયાન વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે પરંતુ શ્રાવણ મહિનામાં આવતા સોમવારનું...

ટંકારાના ખીજડીયા ચોકડી નજીકથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા: ટંકારા તાલુકાના ખિજળીયા ચોકડીથી અમરાપર ગામ તરફ જવાના રસ્તે સિવીલ હોસ્પીટલ પાસેથી દેશી હાથ બનાવટની લોખંડની મેન્જીન વાળી પીસ્તોલ તથા ખાલી મેગ્જીન સાથે...

તાજા સમાચાર