Tuesday, February 4, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના દલવાડી સર્કલ નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબીમાં દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ બી-૧૦ નજીક પાર્કીંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ હતી. મળતી માહિતી...

મચ્છુ નદી પરના મેજર બ્રિજનું ઇન્સ્પેક્શન કરી સમારકામ હાથ ધરાયું; ભારે વાહનોને પ્રવેશ પ્રતિબંધ

લોકોની સલામતી અર્થે માળીયા પીપળીયા ચાર રસ્તા પરના મેજર બ્રિજની મરામત કામગીરી ચાલુ ભારે વરસાદના કારણે મોરબી જિલ્લામાં અનેક જગ્યાઓએ રસ્તા ધોવાઈ ગયા હતા, પરંતુ...

મોરબીનાં ગોર ખીજડીયા ગામના યુવા સરપંચ ગૌતમ મોરડીયાનો આજે જન્મદિવસ

મોરબીનાં મોરબીનાં ગોર ખીજડીયા ગામના યુવા સરપંચ અને સામજિક તેમજ રાજકીય આગેવાન ગૌતમ મોરડીયાનો આજે જન્મદિવસ તેમના જન્મદિવસ નિમિતે તેમના પરિવારજનો અને મિત્રો દ્વારા જન્મદિવસ...

મોરબી તાલુકાના મકનસર ગામે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચાલતું જુગારધામ ઝડપાયું

મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામની સીમ તુલસી કોમ્પ્લેક્ષમાં આવેલ શ્રી ભકિત ટ્રાન્સપોર્ટની ઓફીસમાં જુગાર રમતા સાત ઇસમોને રોકડા રૂપીયા- ૧,૭૦,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી...

ભારે વરસાદથી અસરગ્રસ્ત આમરણ મોરબીને જોડતા મહત્વના માર્ગ પર યુદ્ધના ધોરણે કરાઈ રહી છે સમારકામની કામગીરી

તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી ધોવાયેલ માર્ગ રીપેર કરી વાહન વ્યવહાર પુર્વવત કરી દેવાયો;તંત્રની સરાહનીય કામગીરી ભારે વરસાદ બાદ સમગ્ર જિલ્લામાં યુદ્ધના ધોરણે રોડ રસ્તા...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી – નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે પ.પૂ. ગુરૂદેવ વાલગીરીબાપુ (ગુરૂ મુંડીયા સ્વામિ)ના સ્મરણાર્થે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે અત્યાર સુધીના ૩૫ કેમ્પમા કુલ ૧૦૬૯૭ લોકોએ...

ટંકારાના લખધીરગઢના શિક્ષિકાની મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

મોરબી ખાતે આગામી શિક્ષકદિન નિમિત્તે મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરાશે ટંકારાની લખધીરગઢ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં જીવતીબેનનો જીવન મંત્ર છે "કર્મ એ જ...

વિરબાઈમાં માનવ સેવા ગ્રુપ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને જમાડ્યા 

મોરબી: વિરબાઈમાં માનવ સેવા ગ્રુપ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રાજગરાની ફરાળીપુરી, બટેટાની સૂકી ભાજી અને ડાયફ્રૂટ, શિખંડ જમાડવામાં આવ્યા હતા.  આ વિરબાઈમાં માનવ સેવા...

ટંકારાના વિરપર ગામે સ્મશાન પાસે આવેલ તળાવમાં ડૂબી ગયેલ બે વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા

ટંકારા: ટંકારા તાલુકાના વિરપર ગામે સ્મશાન પાસે આવેલ તળાવમાં કોઝવે ઓળંગતી વખતે ડૂબી ગયેલ બે વ્યક્તિના મૃતદેહ ફાયર વિભાગની ટીમે શોધી કાઢ્યા છે. મળતી માહિતી...

મોરબી: પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે ડીટેઈન કરી સુરત જેલ હવાલે કરાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તથા માળિયા (મી) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે ડીટેઈન કરી સુરત જેલ હવાલે કરવામાં...

તાજા સમાચાર