Thursday, September 19, 2024
- Advertisement -spot_img

મોરબી

સાર્થક વિધામંદિર પરિવાર ના વિધાર્થીઓ ની ફરી એક વખત રાજ્યકક્ષાએ પસંદગી

ગુજરાત સરકાર તેમજ ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્ટેમ ક્વિઝ માં મોરબી ના 10 વિધાર્થીઓ ની રાજ્યકક્ષા માટે પસંદગી થયેલ જેમાં સાર્થકવિધામંદિર ની...

બજેટની હોળી કરતા મોરબીનાં આશા વર્કર બહેનો

મોરબી જિલ્લાના આશા વર્કર બહેનોએ અર્બન સેન્ટરો બહાર બજેટની હોળી કરી વિરોધ પ્રદર્શન કર્યું રાજ્યના આશા વર્કર બહેનો છેલ્લા ઘણા સમયથી વેતન વધારો સહિતની માંગ...

મોરબી જલારામ મંદિર નો પંચદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાયો

આ તકે મોરબી જીલ્લાના વિવિધ રાજકીય સામાજીક અગ્રણીઓએ જલારામ બાપાનો મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. કાંતિલાલ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, જાનકીબેન જીજ્ઞેશભાઈ...

મોરબી રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના

મોરબી અજંતા કલોક સામે કારે બાઈકને હડફેટે લેતા એકનું મોત  મોરબી રાજકોટ હાઈવે ઉપર અજંતા ક્લોકની સામે સ્વીફ્ટ કાર ચાલકે બાઈક સવાર યુવાનને હફફેટે લઈ...

ગત રોજ ગુજરાત પ્રદેશ આપ દ્વારા વિધાનસભા ચુંટણીના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી

મોરબી-માળીયા, ટંકારા-પડધરીના પ્રભારીઓની વરણી કરવામાં આવી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશની ટીમ દ્વારા આગામી સમયમાં આવનારી વિધાનસભા 2022ની ચૂંટણી માટે પ્રભારીઓની નિમણુક કરાઇ...

શું મોરબી જાંબુડિયા અ‍ારટીઓ કચેરીનુ વીજ કનેક્શન કપાતા કપાતા રહી ગયુ ?

પીજીવીસીએલ ટીમ લાઈન કાપવા પહોંચી આરટીઓ અધિકારીએ બાકી બિલ થોડા દિવસોમાં ભરી આપવાનું કહેતા વીજ તંત્રની ટિમ પરત ફરી મોરબીના જાંબુડિયા ગામ નજીક આવેલ આરટીઓ...

આવતી કાલે મોરબી જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી મીટીંગ યોજાશે

મોરબી : ગુજરાત યુથ કૉંગ્રેસ સમિતિના પ્રમુખની સૂચના અનુસાર મોરબી જીલ્લા યુથ કોંગ્રેસની જિલ્લા કારોબારી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી અને...

ચરાડવા ગામે માં આઈ રાજબાઇ ના પ્રાગટ્ય પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

હોમ હવન ધ્વજારોહણ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાગણ સુદ બીજ એટલે રાજલ બીજ અને માં આઈ રાજબાઇ નું પ્રાગટ્ય પર્વ જેની ભવ્ય...

મોરબીમાં મોબાઈલ માં થયો અચાનક બ્લાસ્ટ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલી એક જીન્સ પેન્ટની દુકાનમાં આજે એક મોબાઈલમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી હતી.જેમાં દુકાનના માલિકે મોબાઈલ...

શકતશનાળાના સેવાભાવી એ કુળદેવીના પ્રાગટ્ય પર્વ પર બાળકોને નોટબુક-પેન નું વિતરણ કર્યું

મોરબીના શકતશનાળાના રહેવાસીએ પોતાના કુળદેવીના પ્રાગટ્ય ના દિવસે શકતશનાળાની સ્કુલમાં બાળકોને નોટબુક અને પેનનું વિતરણ કર્યું હતું. આઈ ભક્તો માં ની જન્મજયંતી નિમિત્તે હોમ હવન...

તાજા સમાચાર