Tuesday, September 17, 2024
- Advertisement -spot_img

મોરબી

ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પો 2022 કરાયો રદ, નવી તારીખો થશે જાહેર

ડિફેન્સ એક્સ્પોની નવી તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. ગાંધીનગરમાં માર્ચ 10થી 14 દરમિયાન સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સપો-2022 પાછો ઠેલાયો છે. ગુજરાતમાં પહેલી વાર સંરક્ષણ...

મોરબી નગરપાલિકા એ જુનાં બાકી રહેલા મિલ્કત વેરા પર માફી યોજના શરૂ કરી

ગુજરાત સરકાર ના આઝાદી નાં અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી નગરપાલિકા દ્વારા જુનાં બાકી રહેલા મિલ્કત વેરા ની માફી યોજના શરૂ કરવામાં આવેલ છે વધુ જાણવા...

યુક્રેન મા ફસાયેલ મોરબી ના વિધાર્થી ની સહી સલામત વતન વાપસી

યુક્રેનમાં યુદ્ધ ની સ્થિત વચ્ચે ફસાયેલા મોરબીના બે વિદ્યાર્થી પૈકી એક વિદ્યાર્થી ની સહીસલામત પોતાના ઘેર પરત આવી પહોંચતા તેમના પરિવાર મા ખુશી નું...

મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ

મોરબી જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ જે. બી. પટેલ દ્વારા જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી...

મોરબી સિરામિક વોલ ટાઈલ્સ એસોસિયેશન ના પ્રમુખ નો તાજ હરેશભાઈ બોપલીયા ના સીરે

મોરબીમાં વિકાસ પામેલા વિશ્વ વિખ્યાત સિરામિક એસોના વોલ ટાઈલ્સ વિભાગના પ્રમુખની ચુંટણી માટે ત્રણ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી જેમાં એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી...

રાજકોટ વાળી હવે મોરબીમાં પણ : ધારાસભ્યના પત્ની વિરુદ્વ પ્લોટ દબાવ્યાની અરજી

હળવદ સુરેન્દ્રનગર બેઠકના ધારાસભ્ય પરસોતમ સાબરીયાના પત્નીએ મોરબીમાં આવેલા ત્રાજપર ગ્રામપંચાયત વિસ્તારમાં સરકાર દ્વારા ફાળવામાં આવેલ પ્લોટ પર દબાણ કરી પ્લોટ દબાવ્યો હોવાની લેખિત...

આનંદો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક માટે ૪૦૦ કરોડ રૂપિયા ની બજેટમાં જોગવાઈ

ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈ, નાણાકીય વર્ષ 2022-2023નું અંદાજપત્ર રજૂ કર્યુ છે. ગુજરાતની વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ છે. નાણાંપ્રધાન કનુભાઈ...

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખની જાહેરાત, હવે 24 એપ્રિલ યોજાશે પરીક્ષા

ગુજરાતમાં ગૌણ સેવા દ્વારા લેવાતી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. આગામી 24 એપ્રિલે બિન સચિવાલય કલાર્કની પરીક્ષા યોજાશે. ગાંધીનગરઃ ગુજરાતમાં ગૌણ સેવા...

મોરબી ના જુના બસ સ્ટેન્ડ મા મહિલા નું ધ્યાન ચુકવી ગઠીયો 1.75 લાખના દાગીના ભરેલ પર્સ ચોરી છનન……..

મોરબી નાં જુના બસ સ્ટેન્ડ મા લોકો નાં ખીસ્સા કાપવાના અને કિંમતી માલસામાન ની ચોરી થવાના કિસ્સા ઓ અવારનવાર સામે આવે છે ત્યારે વધુ...

૨૭ કરોડના ખર્ચે મોરબીના મણી મંદિર નું રીનોવેશન પૂર્ણ થતાં દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું

સવારના 09:00 થી 12 કલાક સુધી તેમજ 3:00 થી 6 કલાક સુધી દર્શનનો લાભ લઇ શકાશે. મોરબી શહેરની શાન અને સુપ્રસિદ્ધ ઓળખ ધરાવતુ મણીમંદિર જે...

તાજા સમાચાર