Friday, September 20, 2024
- Advertisement -spot_img

મોરબી

મહેન્દ્રનગર નિવાસી સવિતાબેન નારણભાઈ શેરસીયાનું અવસાન

મોરબી : મહેન્દ્રનગર નિવાસી સવિતાબેન નારણભાઈ શેરસીયા(ઉં.વ.77)તે હર્ષદભાઈ(8980250005)મનસુખભાઈ(9825882612)મુકેશભાઈ(9979314754) માતાશ્રીનું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.

હળવદ તાલુકા ના મીયાણી ગામે પીવાના પાણી ની તફ્લીક દૂર કરવા મુખ્યમંત્રી નેં રજૂઆત કરતાં કે ડી બાવરવા

મોરબી જીલ્લા ના હળવદ તાલુકા ના મિયાણી ગામે ઉનાળા ની શરૂઆત પહેલાં જ પીવાના પાણીની અછત સર્જાતાં પીવાનું પાણી મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો...

મોરબીમાં મુસાફરને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી ૧.૦૯ લાખની ચોરી

મુસાફરના ખિસ્સામાં રહેલ ૧.૦૯ લાખની રકમ ચોરી રિક્ષાચાલક સહીત ચાર સામે પોલીસ ફરિયાદ ધોળે દિવસે રીક્ષામાં બેસતા મુસાફરની નજર ચૂકવી રોકડ સેરવી લેતી ટોળકી સક્રિય...

જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં આજે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની મહત્વની બેઠક

 સમાજની બેઠક માં કેવા મુદ્દા ચર્ચામાં આવે છે તેની રાજકીય અને સામાજિક જગતના લોકોની મીટ મંડાયેલી રહેશે. સહકારી જગતમાં જયેશ રાદડિયાને અત્યારે કેટલાક વિવાદને...

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી મીટીંગ આવતી કાલે યોજાશે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની મીટીંગ આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી ની જુની આરટીઓ ઓફિસ સામે ઉમા રિસોર્ટ ખાતે મીટીંગ રાખવામાં આવી છે.  આગામી...

રંગ બદલતી દુનિયા માં રંગ વગર નું રહેવું કે રંગ બદલતું રહેવું

ઘણા ઘણા રંગ ચડે છે ત્યારે આ જિંદગી રંગીન દેખાય છે સમજાતું નથી આ રંગ બદલતી દુનિયા માં રંગ વગરનું રહેવું કે રંગ બદલતુ રહેવું કેમ...

મોરબી નગર પાલિકાના મહિલા પ્રમુખના પતિનો ઓડિયો વાયરલ

મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનોનો ગાળા ગાળી કરતો ઓડિયો વાયરલ થયાનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં સતવારા સમાજના યુવાનને હલકી કક્ષાની ગાળું ભાંડતો ઓડિયો વાયરલ...

મોરબી જિલ્લામાં જાહેરમાં રંગો ઉડાડવા પર પ્રતિબંધ

મોરબી : મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારે તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામા દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને જાહેરમાં રંગો ઉડાડવા...

સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા સંતાનમાં માત્ર એક દીકરી હોય તેવા માતા પિતાનું સન્માન કરશે

આજના 21 મી સદીમાં પણ સમાજમાં દીકરા દીકરીના ભેદભાવના કારણે દીકરા અને દીકરી કરવામાં તેમજ બેટી બચાવો બેટી વચ્ચે આ ભેદ દુર થયા અને...

મોરબી માં તા ૧૭ ના રોજ નવાડેલા મિત્ર મંડળ દ્વારા માટેલ ધામ ની પદયાત્રા નું આયોજન

મોરબી : મોરબીના નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા આજે ખોડિયાર માતાજીના રથ સાથે માટેલધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પદયાત્રામાં અનેક માં આઈ...

તાજા સમાચાર