Saturday, September 21, 2024
- Advertisement -spot_img

મોરબી

લતિપર હાઇવે પર કાર ધડાકાભેર અથડાતા યુવાન નું કમકમાટીભર્યું મોત

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અને મોરબી મિસ્ત્રી કામના વ્યવસાય સાથે સંકળાયેલા હાર્દિક દામજીભાઈ દૈસાઈ યુવાન ગઈ રાત્રે ધરે...

અમદાવાદ સ્થિત પ્રખ્યાત જવેલર્સ ‘જ્વેલ વર્લ્ડ’ નાં હેરિટેજ કલેકશનનું વિશિષ્ટ એક્ઝિબિશન મોરબીના હરભોલે હૉલ ખાતે

તા. 23-24 માર્ચ 2022 ના રોજ યોજાવા જઈ રહ્યું છે. અહીં કુંદન, ડાયમંડ અને વિલંદી આભૂષણોનું અદ્ભૂત સિલેકશન પ્રદર્શિત થયું. તેમનું બ્રાઇડલ કલેકશન ખાસ...

લુંટાવદર ગામે જુગાર રમતા સાત જુગારી પકડાયા

 મોરબી એલસીબી ટીમે લૂંટાવદર ગામે બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા છ જુગારીઓને રૂપિયા 68,800ની રોકડ સાથે ઝડપી લઈ તાલુકા પોલીસને હવાલે કર્યા હતા. મુજબ...

આજરોજ હળવદ શહેર અને ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા 23 માર્ચ બલિદાન દિવસ નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

હળવદ શહેર અને ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા 23 માર્ચ બલિદાન દિવસ નિમિતે વીર ભગતસિંહ ની છબી ને પુષ્પમાળા પહેરાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અત્રે...

માળિયા તાલુકાના સરવડ ગામમાં સિંચાઈના પ્રશ્ને ખેડૂત આગેવાનોની મીટીંગ મળી હતી

આજે સરવડ ગામે ખેડૂત આગેવાનોની મીટીંગ મળી હતી જેમાં પાલભાઈ આંબલીયા, કે ડી બાવરવા, મુકેશભાઈ ગામી સહિતના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માળિયા તાલુકાના સરવડ...

ડોર ટુ ડોર કલેક્શનનો કોન્ટ્રાક્ટ રદ કરતા ચીફ ઓફિસર

મોરબી નગરપાલિકા વિસ્તારમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન માટે એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોય તે કોન્ટ્રાકટ રદ કરાયો મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શ્રીજી એજન્સી...

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિન નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાશે

તારીખ 23 થી 27 સુધી વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રકથા નું આયોજન મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા 23 માર્ચે શહિદ દિન ની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં...

મોરબીની મચ્છુ નદી વગર વરસાદે બે કાંઠે વહેશે!!

મોરબી માળિયા ના 24 ગામો ને એલર્ટ કરાયા 2330 કયુબેક પાણીનો જથ્થો મચ્છુ નદી માં છોડવામાં આવશે મોરબી : મોરબી ના કંડલા બાયપાસ પર જુનાં આરટીઓ...

મોરબીના કડીયાણા પે સેન્ટર શાળા નો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો

આજ રોજ કડીયાણા પે સે શાળા ખાતે શાળાનો ૬૮મો સ્થાપના દિવસે ગ્રામ પંચાયત અને શાળા પરિવાર દ્વારા શાળાના જન્મ દિવસ નુ આયોજન કરવામા આવેલ. જેમા...

મોરબી માં દાદાની પુણ્યતિથિ પર સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી

મોરબી માં પર્યાવરણ પ્રેમી અને જીવદયાપ્રેમી તરીકે એક આગવી ઓળખ ધરાવતા કડીવાર બંધુઓ પર્યાવરણ નાં જતન માટે અને અબોલ જીવો નાં લાભાર્થે સકારાત્મક પ્રવૃત્તિ...

તાજા સમાચાર