Sunday, September 22, 2024
- Advertisement -spot_img

મોરબી

ભ્રષ્ટાચાર નાબુદ કરવાના ઉમદા હેતુ સાથે મોરબી તાલુકા ભષ્ટ્રાચાર નાબૂદી એસોસિએશન ની રચના કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પોતાના ભાષણોમાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવાની વાતો કરતા હોય છે પણ ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે આજ દિન સુધી કોઈ નકર...

તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ નાં પ્રમુખ ની રજૂઆત રસાયણીક ખાતર માં થયેલો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે

હાલના સમયમાં ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ થઈ છે છાશવારે વધતા ડીઝલના ભાવો દવા બિયારણ ના ભાવો મોંઘી થતી વિજળી આમ મોંઘવારીનો માર સહન કરતો...

બી ડીવીઝન પોલીસ દ્વારા ૧.૧૧ લાખની કિંમતના ખોવાયેલા મોબાઈલ શોધી મુળ માલીક ને પરત કર્યા

મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ટેકનોલોજીની મદદથી ખોવાઇ ગયેલ મોબાઈલ શોધી આપી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી જાણવા મળતી વધુ વિગતો મુજબ મોરબીમાંથી રૂ ૧.૧૧...

હળવદમાં ચકલી ઘર નું વિતરણ પ્રથમ વખત કિન્નરો ના હસ્તે કરવામાં આવ્યું

ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા હળવદના ઇતિહાસમાં પ્રથમ વખત કિન્નરો દ્વારા ચકલી ઘર નું વિતરણ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા હળવદ શહેર ની અંદર અલગ...

સ્વ: મનોજ ભાઇ સરડવા ની વાર્ષિક પુણ્યતિથિ પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવશે

મોરબી સ્વ.મનોજભાઈ સરડવાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સરડવા પરિવાર, શિવ પેલેસ પરિવાર અને મિત્ર મંડળ દ્વારા રક્તદાન રૂપી શ્રદ્ધાંજલિ અર્પવા રક્તદાન કેમ્પનું આયોજન. અવની ચોકડી...

નગરપાલિકા સંચાલિત ગૌશાળા ની શુભેચ્છા મુલાકાતે ભાજપ મહિલા આગેવાનો

ગુજરાત રાજ્ય માં મોરબી નગરપાલિકા સંચાલિત પ્રથમ નંદી ગૌશાળા સરાહનીય કામગીરી કરી રહી હોય આ ગૌશાળા ની શુભેચ્છા મુલાકાતે મોરબી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી...

હળવદ ના નવા વેગડવાવ રોડ પર અજાણ્યા યુવક નો આપઘાત

હળવદ તાલુકાના નવાગામ પાસે આવેલ મકનભાઈ રવજીભાઈ ની વાડી પાસે આજે વહેલી સવારે સવારના કોઈ અજાણ્યો યુવાન લીમડાના ઝાડ પર લટકતો હોવાની ત્યાંથી પસાર...

કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોતમભાઈ રૂપાલાના હસ્તે ચિલિંગ પ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

૬.૫ કરોડ ના ખર્ચે નિર્માણ પામેલ મયુર ડેરીનાં નવનિર્મિત ચિલિંગ સેન્ટરનું કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું મોરબીની મયુર ડેરીના પ્લાન્ટ નું આજે...

સદ્ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ હરીચરણદાસજી મહારાજ ની પુષ્પાંજલિ નિમિતે મોરબી મા સુંદરકાંડ ના પાઠ યોજાશે

ગોંડલ સ્થિત રામજી મંદિર નાં સદ્ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ફાગણ સુદ-૧૧ તા.૨૮-૩-૨૦૨૦ સોમવાર ના રોજ બ્રહ્મલીન થયા. તેમની શ્રધ્ધાંજલિ તેમજ પુષ્પાંજલિ...

હળવદ મહર્ષિ ગુરુકુલ પારંગત કોલેજ ખાતે ( job fair ) નોકરી મેળા નું આયોજન કરવામાં આવ્યું

આજરોજ તારીખે બે-ચાર 2022 શનિવારના મહર્ષિ ગુરુકુળ હળવદ ખાતે એક અનેરો કાર્યક્રમ થયો આપણે ઝાલાવાડ વિસ્તારમાં પ્રથમ વખત સોફ્ટવેર ભરતી મેળો થયો જેમાં ૧૭૫...

તાજા સમાચાર