Monday, September 23, 2024
- Advertisement -spot_img

મોરબી

હળવદ :લંગડેજી હનુમાનજી ની જન્મજયંતી ઉજવાઈ

ચૈત્ર સુદ પુનમ એટલે હનુમાનજી ની જન્મજયંતિ આ દિવસ આખા દેશમાં લોકો ભક્તિભાવ થી ઉજવે છે હનુમાનજી ભગવાન શ્રીરામ ના પરમ ભક્ત જ્યારે ભગવાન...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલીમ શિબિર યોજાઈ

એ આઇ સી.સી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલીમ શિબિર યોજાઈ જેમાં વર્તમાન રાજકીય પરીસ્થિતિ અને પડકાર ના સંદર્ભ...

હળવદમાં કોળી ઠાકોર સમાજ દ્વારા વેલનાથ જયંતિ ઉજવાઈ

હળવદ મા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ ના ઘર્મ ગુરુ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુ ની જન્મ જયંતી નિમિત્તે હળવદના વિનુભા ગ્રાઉન્ડ થી બસ સ્ટેશન...

મોરબીમાં આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી શિક્ષા ક્રાંતિ હેઠળ એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો હેતુ શાળામાં પડતી અગવડતાઓની વિગત અને વિડિઓ બનાવી પ્રધાનમંત્રી સુધી...

મોરબીમાં સિંધી સમાજ દ્વારા થેલેસેમીયા ફ્રી રીપોર્ટ કેમ્પ નું આયોજન

મોરબી સિંધી સમજ દ્વારા તા. ૨૪ ને રવિવારના રોજ સવારે ૦૮ : ૩૦ થી ૧૨ : ૩૦ કલાક સુધી સિંધુ ભવન, સ્ટેશન રોડ ખાતે...

માળીયા તાલુકા માં “બ્લોક હેલ્થ મેળા” નું આયોજન

ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા તારીખ ૧૮/૦૪/૨૦૨૨ થી તા. ૨૨/૦૪/૨૦૨૨ દરમ્યાન દરેક તાલુકાઓમાં બ્લોક હેલ્થ મેળા ની આયોજન કરવા માટે આપવામાં આવેલ સૂચના અન્વયે...

મોરબીમાં હિન્દુ જાગૃતિ અભિયાન ની શરુઆત કરવામાં આવી

મોરબી શહેરમાં હિંદુ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદુ જન જાગૃતિ અભિયાન ની શરુઆત કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લાની સમગ્ર જનતાને જ્ઞાતિવાદ નાં વાડા માંથી...

પીએમ મોદી રામકથા માં વર્ચ્યુઅલ જોડાઈ ૧૦૮ફુટ ઉંચી હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કર્યું

પીએમ પોતાના સંબોધનમાં જુની વાતો વાગોળી ભાવુક થયા વર્ચ્યુઅલ હામોરબી ખોખરાધામ ખાતે ચાલતી રામ કથા નાં આજે અંતિમ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વર્ચ્યુઅલ...

મોરબીમાં ખત્રીવાડ વિસ્તારમાં હનુમાન જયંતી ની ઉજવણી કરાઇ

મોરબીમાં આજ રોજ હનુમાન જયંતી ની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે આજે મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરે હનુમાન જયંતી ની ઉજવણી...

મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની જન્મ જયંતી નિમિત્તે સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આજ રોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ...

તાજા સમાચાર