હળવદમાં સગર્ભાઓ માટે નિશુલ્ક સોનોગ્રાફી કેમ્પ યોજાયો
મોરબી ના હળવદ ખાતે ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા ડોક્ટર માલપરા સાહેબના દવાખાને હળવદ તાલુકાના સગર્ભા મહિલા માટે નિશુલ્ક સોનોગ્રાફી કેમ્પ યોજવામાં આવેલ.
...
ABVP ના આયામ રાષ્ટ્રીય કલા મંચ દ્વારા ઓપન માઇક કાર્યક્રમ યોજાયો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVP ના આયામ રાષ્ટ્રીય કલા મંચ અંતર્ગત ઓપન માઇક કાર્યક્રમ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમ મોરબી ના i91 રિસોર્ટ...
ભ્રષ્ટાચાર થી ખદબદતી હળવદ પાલિકા ખુદ અધિકારીને વિકાસ કાર્યમાં રસ નહી હોવાનો સદસ્યો નો આક્ષેપ
વોર્ડ નં. સાત ના સદસ્યએ આપેલું ચીફ ઓફિસર ને આવેદનપત્ર સાત દિવસ માં નિરાકરણ નહી તો આંદોલન ની ચીમકી આપી
પચાસ હઝાર ની વસ્તી ધરાવતા...
ગેસનાં ભાવો ઘટાડવા સિરામિક ઉદ્યોગકારો એ કરી રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા ને રજુઆત
ડોમેસ્ટિક માર્કેટ અને એક્સપોર્ટમાં હાલ મંદી નો માહોલ સિરામિક ઉધોગ ચલાવવો મુશ્કેલ થઈ રહ્યો છે
મોરબી:લાખો લોકો ને રોજગારી પુરી પાડતો દુનિયા નો સૌથી મોટો...
મોરબી: વહેલી સવારે લક્ષ્મીનગર પાસે ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો 8 લોકોને ઇજા 108ની ટીમની સરાહનીય કામગીરી
મોરબીના માળિયા હાઈવે પર આવેલા અમરનગર ગામ પાસે થોડા દિવસો પહેલા જ એક ગમખ્વાર અકસ્માતમાં ની ઘટના ઘટી હતી ત્યારે ફરી માળિયા હાઈવે પર...
ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીની ચુંટણી યોજાઈ
ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ચુંટણી આજે યોજાઇ હતી. રાજ્યભરની જિલ્લા માહિતી કચેરીમાંથી સૌ સભાસદ કર્મચારી અધિકારીશ્રીઓએ આ ચુંટણીમાં મતદાન...
મોરબી નીચી માંડલ ગામે ખેડુત ના ઘરમાં તસ્કરોએ ત્રાટક્યા રોકડ રકમ અને દાગીના ની ચોરી
મોરબી પંથકમાં વારે ઘડીએ ચોરી અને લૂંટના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે નીચી માંડલ ગામે એક ખેડૂત નાં ઘરને નિશાન બનાવી તસ્કરો રોકડ...
મોરબી માળીયા વિધાનસભા સીટ ના સક્રિય કાર્યકતાઓ ની મીટિંગ યોજાય
મોરબીમાં આગામી ૨૭ તેમજ ૨૮ તારીખે આવશે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા
મોરબી : ગુજરાતમાં તમામ પાર્ટીઓ આગામી ચૂંટણીની ત્યારીમાં લાગી ગયા છે ત્યારે...
મોરબી ખોખરા હનુમાનજી મંદિર ખાતે ભાવવંદના કાર્યક્રમ યોજાયો
યોજાયેલી રામકથા માં યોગદાન આપનાર પત્રકારમિત્રો, તેમજ તમામ કાર્યકરોને સન્માનિત કરાયા
મોરબી સુવિખ્યાત તિર્થધામ, શ્રી ખોખરા હનુમાનજી હરિહરધામ મુકામે કનકેશ્વરી માતાજીના સાનિધ્યમાં આજરોજ ભાવવંદના કાર્યક્રમ...
વવાણીયામાં 17મીએ મુખ્યમંત્રીના કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઈ
માતૃશ્રી રામબાઇમાની જગ્યા વવાણીયા ખાતે તા. ૧૭ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી પધારવાના હોય જેથી પૂર્વ તૈયારીના ભાગરૂપે મંત્રી બ્રિજેશ મેરજાની ખાસ ઉપસ્થિતિમાં ઇન્ચાર્જ કલેકટર...