Wednesday, September 25, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીના લાયન્સનગરમાં ગાંજાના જથ્થા સાથે એક પકડાયો

મોરબી શહેરના લાયન્સ નગર વિસ્તારમાં રહેતા શખ્સના ઘર માં ગાંજા નો જથ્થો હોવાની એસઓજીની ટીમને બાતમી મળી હતી જેના આધારે તેના ઘરમાં રેડ કરી...

“મધર્સ ડે” ના દિવસે આઠ માસના બાળકને તેની માતાના વાત્સલ્યની હૂફ અપાવતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન

તા.૮/૫/૨૨ ના રોજ એટલે મધર્સ ડે ના દિવસે વાંકાનેર તાલુકામાંથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવામાં એક પીડિત મહિલાનો કોલ આવેલ કે તેના આઠ વર્ષના બાળકને...

મહારાણા પ્રતાપ જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ અને ગૌરક્ષા દ્વારા ઉજવણી કરવામાં આવી

આજે તા.09-05.2022 અને સોમવાર ના રોજ વીર પુરુષ મહારાણા પ્રતાપ જેમને આ દેશ માટે અને રાષ્ટ્રની રક્ષા માટે એક આ દેશના યુવાનોને પ્રેરણારૂપ હિન્દુ...

અમરનગર ગામ પાસે ટ્રિપલ અકસ્માતમાં ૫ લોકોના કરુણ મૃત્યુ

મોરબી : મોરબી માળીયા હાઈવે પર અમરનગર અને લક્ષ્મીનગર ગામ વચ્ચે આજે ભયંકર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એક ગાડીનું ટાયર ફાટયા બાદ બીજી...

ગ્રીષ્માની જેમ જેતલસરની દીકરીને પણ ન્યાય આપવા માંગ

પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાતની મુખ્યમંત્રીને રજૂઆત સુરત સેસન્સ કોર્ટે ઐતેહાસીક ચુકાદો આપીને ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને ફાંસીની સજા ફટકારીને છે અને ગ્રીષ્મના પરિવારને...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ અર્પણ કરાઈ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા એક દિવ્યાંગ બળદેવભાઈ લીખીયાને રવીન્દ્રનાથ ટાગોર ની જન્મ જયંતિ નિમિતે શનાળા રોડ પર આવેલા  ચિત્રાહનુમાનજી મંદિર ખાતે આ ટ્રાયસિકલ...

મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રીએ મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને લઈને મહત્વનો નિર્ણય લીધો છે CM ભૂપેન્દ્ર પટેલની સરકારે આજે સવારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના ગુડ ગવર્નન્સનો આગવા...

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ, બમણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ ફટકારવામાં આવી છે. આ સાથે આરોપીને દંડ પેટે રૂ. 6.33 લાખની બમણી રકમ 9 ટકા વ્યાજ...

મોરબી જિલ્લા પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજવતાં પોલીસકર્મીનું અકસ્માતમાં મોત

મોરબી : મોરબી પોલીસના એએસઆઈ વાંકાનેરથી મોરબી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન તેમનું બાઈક સ્લીપ થઈ જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા...

મોરબીમાં માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની 11 દિવસીય સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

મોરબી : મોરબી ખાતે સમસ્ત પાટીદાર સમાજ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે...

તાજા સમાચાર