Friday, September 27, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબી : ગોદાવરીબેન થોભણભાઈ આદ્રોજા નું દુઃખદ અવસાન

મોરબી: મૂળ ચાચાવદરડા હાલ મોરબી નિવાસી ગોદાવરીબેન થોભણભાઇ આદ્રોજા (ઉં. વ. 92) તે કંચનબેન હરિભાઈ અઘારાના માતૃશ્રી, હરિભાઈ અઘારાના સાસુ અને રિતેશભાઇ હરિભાઈ અઘારાના...

મોરબી માળીયા વિસ્તારના ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડવા પૂર્વ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ને રજુઆત

મોરબી : મોરબી માળીયા વિસ્તારના ખેડૂતોને આગામી વાવેતર સુવિધા માટે નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ-2 ડેમ તથા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી...

મોરબી શહેરમાં આડેધડ નબળી ગુણવત્તાવાળા સ્પીડ બ્રેકરો નાંખનાર એજન્સી નો કોન્ટ્રાક્ટ રદ્દ કરતા ચીફ ઓફિસર

મોરબી શહેરમાં કોન્ટ્રાક્ટર દ્વારા નાખેલા આડેધડ 300થી વધુ પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરો લોકોની સુવિધામાં વધારો કરવાને બદલે હાલ વાહનચાલકો માટે માથાનો દુખાવો બની રહ્યા હોય...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટના કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકા ભાજપ હોદેદારોની મીટીંગ યોજાઈ

આગામી તા 28 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટ ( તા જસદણ) ખાતે કે ડી પી મલ્ટીસ્સ્પેશિયલ હોસ્પીટલ ના લોકાર્પણ પ્રસંગે પધારવા ના છે...

લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કામ કરતા શ્રમિક યુવાનનું મોત

મોરબીના ગાળા ગામ નજીક આવેલ કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા શ્રમિક યુવાનનું બીમારી સબબ મોત થતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ...

નવલખી બંદરે રૂા.3.15 લાખના કોલસાની છેતરપીંડી

માળીયાના નવલખી બંદરે 2 ઈસમોએ ટ્રકમાં લાખોનો કોલસો ભરી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ માળીયા પોલીસ મથકમાં નોંધાઈ છે. બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જામનગરના...

મોરબીમાં ભક્તિ નગર બાયપાસ નજીક જુગાર રમતા ૩ ઝડપાયા

મોરબીના બાયપાસ નજીક જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સિટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી ત્રણ ઇસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડયા હતા. આ અંગેની...

હળવદના ધણાદ ગામે પ્રેમ સબંધમાં યુવાનની હત્યા, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ

હળવદ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો છે ત્યારે લોકોના હત્યા ના બનાવો દિવસે વધી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના...

નાની વાવડી પ્રાથમિક શાળાના શિક્ષક પાટીદાર રત્ન એવોર્ડથી સન્માનિત થયા

મોરબી : નમસ્કાર ગુજરાતના સહયોગથી અને ડો. કલ્પેશ પટેલ આયોજીત‌ સમગ્ર ગુજરાત પાટીદાર રત્ન સન્માન સમારોહ – ૨૦૨૨ નું આયોજન સ્વામીનારાયણ વિદ્યાધામ -હાથીજણ અમદાવાદ...

વીસીઈ કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સામુહિક રાજીનામાની ચીમકી

મોરબી : સમગ્ર ગુજરાતના વીસીઈ કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને ગત 11 તારીખથી હડતાળ પર છે ત્યારે આગામી 25મી તારીખ સુધીમાં વીસીઈ કર્મચારીઓની માંગણી...

તાજા સમાચાર