Friday, September 27, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીના શકત શનાળા ખાતે માતૃપિતૃ વંદના સન્માન સમારોહ યોજાયો

સંતાનમાં એક જ દીકરી ધરાવતા પરિવારો સહીત સામાજીક સંસ્થાઓ અને પત્રકારોનું સન્માન કરાયું મોરબી : મોરબીના શકત શનાળા ખાતે આવેલ પટેલ સમાજ વાડી ખાતે...

મોરબી જિલ્લામાં 108માં ફરજ બજાવતા 6 કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરાયા

108 G.V.K E.M.R.I. દ્વારા 26 મે પાયલટ દિવસની જૂનાગઢ ખાતે ઉજવણી કરવામાં આવી હતી . આ ઉજવણીના ભાગરૂપે કચ્છ-સૌરાષ્ટ્રના કર્મચારીઓનો ઉત્કૃષ્ટ કામગીરી માટે બિરદાવવામાં આવ્યા...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે. અત્યાર સુધી ના ૯ કેમ્પ મા કુલ ૩૨૬૭ લોકોએ લાભ લીધો તેમજ...

હળવદના મીંયાણી ગામે નદીમાં ફસાયેલ ગૌમાતાને ગ્રામજનોએ બહાર કાઢી જીવ બચાવ્યો

હળવદ : હળવદ તાલુકાના મીંયાણી ગામની નદીમાં ગૌમાતા ફસાય જતા ગામના ગૌપ્રેમી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી ગાયને સુરક્ષિત બહાર કાઢીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. હળવદ...

હળવદમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા નીકળી

હળવદ : વિધાનસભા જીતના લક્ષ્યાંક સાથે હળવદના કવાડીયાથી આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનો પ્રારંભ થયો હતો. ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ થી હળવદના મુખ્ય માર્ગો...

મોરબીના શકત શનાળા ખાતે કનેસરાધામનું રામામંડળ યોજાશે

મોરબી : મોરબી તાલુકાના શકત શનાળા ખાતે કનેસરાધામના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. વલમજીભાઈ ત્રિકમજીભાઈ ફેફર અને ભાવિન વલમજીભાઈ ફેફર દ્વારા આયોજીત આ રામામંડળ તા....

આટકોટ ખાતે વડાપ્રધાનનું સ્વાગત કરતા મોરબી જીલ્લા ભાજપ અને જીલ્લા પંચાયતના પ્રમુખ

મોરબી : રાજકોટ જીલ્લાના આટકોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા કે. ડી. પરવાડીયા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે જે હોસ્પિટલનું લોકાર્પણ આજે શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ...

મોરબીની નટરાજ ફાટક પાસે ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને વૃદ્ધનો આપઘાત

મોરબી : મોરબીની નટરાજ ફાટકે સવારે બીએસએનએલના નિવૃત કર્મચારીએ ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકરાર મચી જવા પામી છે. રેલવે પોલીસની...

મોરબી તાલુકા પોલીસ મથકના દારૂના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ બુટલેગરો પાસા તળે જેલહવાલે

મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ બુટલેગરોને મોરબી એલસીબીએ પાસા તળે ડિટેઈન કરીને અલગ અલગ જેલમાં ધકેલી દીધા છે. મોરબી જીલ્લા...

મોરબીના વાવડી રોડ પરની સોસાયટીઓનો પાણીનો પ્રશ્ન હલ થતા રહીશોએ ચીફ ઓફિસરનું સન્માન કર્યું

મોરબી : કોઈપણ અધિકારીઓની નિમણુંક પ્રજાની સમસ્યાઓના નિરાકરણ માટે થતી હોય છે અને આમ જનતા પણ પોતાની સમસ્યાઓને લઈને અધિકારીઓને અનેક રજૂઆતો કરતી હોય...

તાજા સમાચાર