Saturday, September 28, 2024
- Advertisement -spot_img

મોરબી

માળીયા તાલુકાની પ્રાથમિક સુવિધાઓ માટે ચાલતા ઉપવાસ આંદોલનને બહોળું જનસમર્થન : માળીયા સ્વયંભૂ બંધ !

માળીયા તાલુકાની પ્રાથમિક સુવિધાઓની માંગણીઓને લઈને આમરણાંત ઉપવાસ પર બેઠેલા ઝુલ્ફીકાર સંધવાણીએ જાહેરાત કરી હતી કે જો સરકાર માળીયા તાલુકાની પ્રાથમિક માંગણીઓ તા. 8...

મોરબીમાં આગામી શનિવારે ‘કાવ્ય કળશ’ કાર્યક્રમ યોજાશે

મોરબીમાં ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા આગામી શનિવારનાં રોજ 'કાવ્ય કળશ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખો યુવા દિલોની ધડકન એવા વિશ્વ વિખ્યાત કવિ...

અનુ.જાતિ સમાજનું ગૌરવ સ્નેહા બગડાએ ધો.10ની પરીક્ષામાં 99.36 PR સાથે પાસ

મોરબી: તાજેતરમાં જ ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બહુજન નાયકોના વિચારોને ઘર-ઘર સુધી પહોંચાડવા નાની ઉંમરે પ્રતિભાશાળી અને સમગ્ર અનુ.જાતિ સમાજનું ગૌરવ...

મોરબી સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ સહિત ત્રણ તબીબોની નિમણુંક કરાઈ

મોરબી ખાતેની સીવીલ હોસ્પિટલમાં જુદા જુદા પ્રકારના તજજ્ઞ-ડોકટરોની વર્ગ-૧ની ખાલી જગ્યાઓ ભરાય તે માટે મોરબી માળીયા (મિં)ના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને...

મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને પ્રભારીમંત્રી દેવાભાઈ માલમ મોરબી જિલ્લાના પ્રવાસે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌ સંવર્ધન અને...

મોરબી જિલ્લો બન્યો ગ્રામ્યસ્તરે ૧૦૦ ટકા ઘર ઘર નળ જોડાણ ધરાવતો જિલ્લો

મોરબી જિલ્લાના ૫ તાલુકા ના ૩૪૨ ગામના ૧.૮૫ લાખ જેટલા ઘર-ઘરને મળ્યું ૧૦૦ ટકા નળ જોડાણ ‘જળ એ જ જીવન’ સૂત્રને ચરિતાર્થ કરતું અભિયાન એટલે નલ...

શિક્ષકો માટેના રાષ્ટ્રીય પારિતોષિક માટે ૨૦મી જૂન સુધી નોંધણી કરી શકાશે

માનવ સંશાધન વિકાસ મંત્રાલય, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નવી દિલ્હી દ્વારા “શિક્ષકો માટેની રાષ્ટ્રીય પારિતોષિક” યોજના અમલમાં છે. જે અન્વયે “રાષ્ટ્રીય પારિતોષિક –...

મોરબી : 108 ટીમની પ્રસંસનીય કામગીરી મહિલાની એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી

મોરબીના જાંબુડીયા રોડ પર સંગીતાબેન બાબુભાઇ નામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેમના પતિ બાબુભાઇએ 108ને જાણ કરતા મહેન્દ્રનગર ચોકડીના ઇએમટી રવીનાબેન અને પાઇલોટ હનીફભાઈ...

મોરબી પીજીવીસીએલ દ્વારા આવતીકાલે બુધવારે વીજકાપ

મોરબી શહેરમાં પીજીવીસીએલ દ્વારા ન્યુ બસ સ્ટેશન ફીડરમાં મેન્ટેનસની કામગીરી હાથ ધરવાની હોવાથી સુરક્ષાના કારણો સર વીજ કાપ મુકવાની જરૂર રહે છે જેથી આ ફીડરમાં...

હળવદની શાળા નંબર-4 ની બાળા આર્યા આર ગાંભવાનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન થયું

હળવદ: મોરબી દરવાજા બહાર આવેલ સરકારી શાળા નંબર-4 હળવદ ખાતે ધોરણ-8માં અભ્યાસ કરતી શાળાની વિદ્યાર્થીની આર્યા રાજેશભાઈ ગાંભવાએ ગત વર્ષે ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન...

તાજા સમાચાર