Sunday, September 29, 2024
- Advertisement -spot_img

મોરબી

મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને “દિશા” કમિટિની બેઠક યોજાઇ

સાંસદે વિવિધ વિભાગોની ભૌતિક અને નાણાંકીય કામગીરી અંગે માહિતી મેળવી પ્રગતિ હેઠળના કામો તાત્કાલીક પૂર્ણ કરવા તાકીદ કરી ડિસ્ટ્રીક કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની મીટીંગ...

મોરબીના મકનસર નજીક રેલવે ટ્રેક પર ઈંટોનો જથ્થો મૂકીને ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ

વાંકાનેર-મોરબી વચ્ચે રેલવે ટ્રેક પ૨ ઈંટોના ટુકડાઓનો મોટો જથ્થો મૂકી અજાણ્યા શખ્સો દ્વારા ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય જેની જાણ રેલ્વે વિભાગને...

હળવદના સુંદરીભવાની ગામે વાડીમાં દીવાલ પડતા ત્રણના મોત

હળવદના સુંદરીભવાની ગામે ગઈકાલે રવિવારે સાંજના સમયે ભારે વરસાદને પગલે દીવાલ ધરાશાયી થતાં બે સગા ભાઈ અને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના કમકમાટીભર્યા મોત...

મોરબીમાં કારખાનાનાં ગોડાઉનમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી : મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ સિરામિક કારખામાં ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ...

મોરબીમાં પ્રથમ વરસાદે જ અંધારપટ થતાં લોકો હેરાન પરેશાન

ચોમાસાની શરૂઆત પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે પ્રીમોન્સુન કાર્યવાહીના ભાગરૂપે PGVCL દ્વારા કામગીરી કરવાની વાતો થતી હોય છે પણ આજ રોજ પ્રથમ વરસાદે જ મોરબી...

મોરબીના ઝીકિયારી ગામે વાડીમાં મજુરી કામ કરતી મહિલા પર વીજળી પડતા મોત

મોરબીના ઝીકિયારી ગામમાં રહેતાં જયસુખભાઈ રામજીભાઈ બાવરવાની વાડીમાં જયસુખભાઈ પોતે તેમજ મજુર બપોરના સમયે વાડીમાં મજુરી કામ કરતા હતા તે દરમિયાન અચાનક કડાકા ભડાકા...

વિશ્વઉમિયાધામ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

વિવિધ વિષયના 9 નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓની ભવિષ્યની કેડી કંડારવાનો પ્રયત્ન કર્યો અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઉંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના...

મોરબી નગર પાલિકા વિસ્તારમાં તંત્રની પ્રી મોનસુન કામગીરીની ખુલતી પોલ !

મોરબી નગર પાલિકા વિસ્તારમાં તંત્ર પ્રી મોનસુન કામગીરી કરતું હોવાના મસમોટા દાવા કરી રહ્યું છે. શએઓળ પરહેરમાં ભૂગર્ભ ગટર અને નાલાની સફાઈ કામગીરી ચાલી રહી...

હળવદમાં પાટીદારોનું મહા સંમેલન યોજાયું

હળવદમાં આવેલ ઉમાકન્યા છાત્રાલય ખાતે પાટીદાર સમાજનું મહા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતાં પાટીદાર સમાજ નાં...

રિસામણે ગયેલ પત્ની ને મનાવા ગયેલ પતિ ને સાળા અને સસરા એ માર માર્યા ની ફરિયાદ

હળવદના રણછોડગઢ ગામે રહેતા મહેશભાઈ કરશનભાઈ દેઢારીયા ની પત્ની ગત તા.૧૦/૬ ના રોજ કોઈ કારણોસર રિસામને ચાલી ગયેલ હતી જેથી મહેશભાઈ તા.૧૧ ના રોજ...

તાજા સમાચાર