Sunday, September 29, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબી : ત્રાજપર ચોકડી નજીકથી 10 બોટલ દારૂ સાથે એક યુવાન ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી નજીકથી એક યુવાનને બ્લેન્ડર્સ પ્રાઇડ દારૂની 10 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી...

ઘોડીપાસાનો જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડતી હળવદ પોલીસ

હળવદના વિશ્વાસ પાર્ક માં હસમુખ દલવાડી ના ઘરે ચાલતા ઘોડીપાસાના જુગારધામ પર હળવદ પોલીસનો દરોડા 8 શખ્સો ઝબ્બે મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન નીચે હળવદ...

હળવદમાં રખડતા ઢોર સામે તંત્ર દ્વારા પગલાં લેવા લોકમાંગ

હળવદમાં રખડતા ઢોરની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે હળવદમાં આખલા જાણે રસ્તા રોકો આંદોલન કરીને બેઠા હોય એમ જગ્યા રોકી ને...

હળવદ : ચોરી અને લૂંટફાટના વધતા બનાવો ને અટકાવવા જાહેર માર્ગો પર કેમેરા મૂકીને મોનીટરીંગ કરવા લોકમાંગ

હળવદમાં હાલ દિવસેને દિવસે ચોરી અને લૂંટફાટ ના બનાવો વધતા જાય છે ત્યારે હાલ ચોરી લૂંટફાટ કરતા તત્વો ખુબ ચાલાકીથી ચોરી કરે છે અને...

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ કરાશે

કલેક્ટર જે.બી. પટેલની અધ્યક્ષસ્થાને કાર્યક્રમના આયોજન અંગેની બેઠક યોજાઈ મોરબીમાં ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ કરવાના કાર્યક્રમનું જિલ્લા ગ્રામ વિકાસ...

‘આયુષ્યમાન ભારત’ યોજના બની સાત વર્ષની દિકરીની માતા માટે સંજીવની સમાન

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જનસેવા અને લોકકલ્યાણના જે સંકલ્પ સાથે આયુષ્યમાન ભારત યોજના અમલ કરી તે સંકલ્પ ગરીબો અને જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે...

આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ વર્ષ – ૨૦૨૨ માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

પ્રવેશ પ્રક્રિયા ૨૦મી જૂન સુધી ચાલુ રહેશે મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં...

મોરબી જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બાબતે કલેકટર જે.બી પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ યોગ માટેના કાર્યક્રમો જિલ્લા, નગરપાલિકા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ યોજાશે દર વર્ષે ૨૧મી જૂનના...

ટંકારા ગામ થી અમરાપર જવાના રસ્તે વર્ષોથી રહેતા લોકોના પીવાના પાણીનો પ્રશ્ર હલ

ટંકારા: ટંકારા ગામ થી અમરાપર જવાના રસ્તે અને શીતળા મા ની ધાર ના રસ્તે નદીના સામા કાંઠે વર્ષોથી રહેતા ગરીબ, પીડીત, શોષિત અને વંચિત...

કોયબા નો રોડ હવે શહીદ વિર વનરાજસિંહ ના નામે ઓળખાશે

મોરબી જિલ્લા પંચાયત ની સામાન્ય સભામાં ઠરાવ પસાર મોરબી જિલ્લા પંચાયત ની સામાન્ય સભા જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં...

તાજા સમાચાર