મૌની અમાવસ્યા પહેલા પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આમાં 10થી વધુ લોકોના મોતની આશંકા છે
13 અખડાઓએ આજનું મૌનીઅમાવસ્યા નું અમૃત સ્નાન રદ...
ટંકારા તાલુકાના નાના જડેશ્વર મંદિર ખાતેથી બે વર્ષ પહેલા ગુમ થનાર વ્યકિતને સુરેન્દ્રનગર ખાતેથી ટંકારા પોલીસ દ્વારા શોધી કાઢી તેમના પરીવારને સોંપી આગળની કાર્યવાહી...
મોરબી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે પણ માવઠાની કોઈ શક્યતાઓ નથી પણ વાતાવરણ બદલાશે આકાશમાં વાદળો ઘેરાતા જોવાતા મળશે
હવામાન વિભાગ દ્વારા આગામી દ્વારા...
મોરબી નગરપાલિકામાથી મહાનગરપાલિકા બન્યા બાદ અનેક સારા કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્વચ્છ મોરબીની શરૂઆત તંદુરસ્ત કર્મચારીઓથી થાય તેવા આશય સાથે મોરબી મહાનગરપાલિકામા...