મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્મચારી મહામંડળના આંદોલનમાં જોડાવા તમામ કર્મચારીઓને આહવાન
આગામી તા.03.09.22 ના રોજ લાલબાગથી જિલ્લા સેવાસદન સુધીની મહારેલીમાં તમામ શિક્ષકો અને તમામ કર્મચારીઓને જોડાવવા શૈક્ષિક મહાસંઘ દ્વારા અપીલ
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા માં...
વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગ્યું કોંગ્રેસ : મોરબી જિલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી દ્વારા કાર્યક્રમનું આયોજન
મોરબી જીલ્લા કૉંગ્રેસ સમિતિ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી દ્વારા ગુજરાત રાજ્યની મેનીફેસ્ટો કમિટી દ્વારા નક્કી કરેલ કાર્યક્રમ.. અબ કી બાર જનતા કી...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ સ્પોર્ટ્સ સ્પર્ધા અંતર્ગત યોગ સ્પર્ધામાં નવયુગ કોલેજ યુનિવર્સિટી પ્રથમ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ સ્પોર્ટ્સ સ્પર્ધામાં યોગ સ્પર્ધાનું આયોજન યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, રાજકોટ ખાતે થયેલ હતું. જેમાં નવયુગ કોલેજની ટીમ યોગ સ્પર્ધાની ટીમ...
મેરૂપર ગામે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનાર ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ
હળવદ: હળવદ તાલુકાના મેરૂપર ગામે ગેરકાયદેસર રીતે કબજો કરી આર્થિક ઉપજ મેળવીને પણ જમીન ખાલી ન કરતા ત્રણ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે લેન્ડ...
મોરબીમાં કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે મકાન બાંધનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ
મોરબી: મોરબી-૨ ચામુંડાનગર સોસાયટીના કોમન પ્લોટમા ગેરકાયદેસર રીતે મકાન બાંધનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
મળતી માહિતી...
હળવદના ઈશનપુર ગામે તારે શાકભાજી લેવા આવવું નહીં તેમ કહી આધેડને માર માર્યો
હળવદ: હળવદ તાલુકાના ઈશનપુર ગામે તારે શાકભાજી લેવા આવવું નહીં તથા જાતી પ્રત્યે હડધૂત કરી આધેડને માર માર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ...
વાંકાનેર શહેરમાં ધર્મોઉલ્લાસથી નીકળી વિઘ્નહર્તાની શોભાયાત્રા
જીતુભાઈ સોમણીની આગેવાનીમાં શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી માર્કેટચોક ખાતે વિસર્જન કરવામાં આવ્યું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેર શહેરમાં ગણેશ ચતુર્થી નિમિતે વાંકાનેર...
મોરબી: હીરાબેન રમણીકલાલ પોપટનુ દુઃખદ અવસાન
મોરબી: સ્વ રમણીકલાલ પોપટભાઈ પોપટના ધર્મપત્ની તથા મનસુખભાઇ, હિતેશભાઈ, મહેન્દ્રભાઈ, રાજુભાઇ, પ્રફુલ્લભાઈના માતૃશ્રી હીરાબેન રમણીકલાલ પોપટનું ૭૮ વર્ષની ઉંમરે તા ૩૧-૦૮-૨૦૨૨ને બુધવારના રોજ અવસાન...
“પટેલ પરિવાર”નાં વૈચારિક મિશન ની વિસ્તૃત જાણકારી અર્થે એક ચિંતન બેઠક યોજાઈ
"પટેલ પરિવાર"નાં વૈચારિક મિશનની વિસ્તૃત જાણકારી અર્થે એક ચિંતન બેઠક અમદાવાદનાં મેમનગર ગુરુકુળ રોડ પર આવેલ હરદ્વારભાઈ વાછાણીની ઓફિસ પર રાખવામાં આવી હતી, જે...
મોરબીની રંગપર માધ્યમિક શાળાનો સુવર્ણ જ્યંતી મહોત્સવ સંપન
માધ્યમિક શાળામાં અભ્યાસ કરી કલેક્ટરથી માંડી પટાવાળા સુધી સરકારી નોકરી કરનાર 70 સિત્તેર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ.
મોરબીના રંગપર ગામે ઈ.સ.1972 માં માધ્યમિક શાળાની સ્થાપના...