Thursday, September 19, 2024
- Advertisement -spot_img

મોરબી

ગોરખીજડીયા તથા વનાળીયા ગામના રોડ પરના પેચ વર્કનું નિરીક્ષણ કરતા ગૌતમભાઈ મોરડીયા

મોરબી: જનતા હંમેસા એવા રાજકીય નેતાને પસંદ કરે છે જે પ્રજાના કાર્ય કરે. ત્યારે ગોરખીજડીયા ગામના સરપંચ દ્વારા નેતાઓને શીખવા જેવું એક ઉદાહરણ રૂપ...

મોરબીમાં બીમાર દર્દીને સહાય કરી અજય લોરીયાન પુત્રના જન્મ દિવસની ઉજવણી કરી

મોરબી : મોરબીના સેવાભાવી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાના પુત્ર દેવના 8 માં જન્મ દિવસની ઉજવણી સેવકાર્યો થકી કરી હતી જેમાં ગઈ...

મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

૨૦મી સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકશે રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત...

વાંકાનેરમાં વર્લી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી: વાંકાનેરના સ્ટેચ્યુ ચોક નજીકથી વર્લી મટકાનો જુગાર રમતા બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ વાંકાનેરના સ્ટેચ્યુ ચોક નજીક વર્લી...

મોરબીના બંધુનગર નજીક ખીલખીલાટ વાનમાંથી પરીણીતાના પરીવારજનો પ્રસુતાને ઉઠાવી ગયા

મોરબી: મોરબીની સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ થયા બાદ પ્રસુતિ થતા ઘેર જઈ રહેલી પ્રસુતાનું ખિલખિલાટ વાનમાંથી તેણીના પરિવારજનો દ્વારા અપહરણ કરી ગયા હોવાની...

મોરબીના વાડી વિસ્તારમા વેઇટર ને ચોર સમજી માર મારનાર ટોળા વિરુદ્ધ ફરીયાદ

મોરબી: મોરબીના શનાળા બાયપાસ નજીક હોટલમાં કામ કરતા નેપાળી યુવકો પોતાના ભાઈના છોકરાના જન્મદિવસની ઉજવણીમાં ચાલીને રવાપર તરફ જતા હોય ત્યારે ૨૦ જેટલા લોકોએ...

મોરબીમાં નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલની સાથે શહીદ વિરોની પ્રતિમા પણ મુકાશે

સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન અને પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા આ સરાહનીય કાર્ય આશરે 15 લાખના ખર્ચે કરવામાં આવશે મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન...

મોરબીના વિવિધ વિસ્તારોમાં ૩ દિવસ પાણીની સપ્લાય અનિયમિત રેહશે

મોરબી: મોરબી નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંયુક્ત રીતે શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી સપ્લાઈ કરતા પાણીના સમ્પ હાઉસ પૈકી સરદાર બાગ તથા...

હળવદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદન યોજાશે

આગામી ૧૦ ઓકટોબરે રાજ્યપાલશ્રી હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડુતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપશે માન.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ૧૦ ઓક્ટોબરના રોજ હળવદના પ્રવાસે છે. તેમના અધ્યક્ષસ્થાને...

૧૨મી સપ્ટેમ્બરે આઈ.ટી.આઈ-મોરબી ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

સરકારી ઔધોગીક તાલીમ સંસ્થા મોરબી ખાતે તા.- ૧૨/૦૯/૨૦૨૨ ના સોમવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રોજગારીની સારી તકો ઉપલબ્ધ કરવાના હેતુસર મોરબી જીલ્લા કક્ષાનો...

તાજા સમાચાર