Sunday, September 22, 2024
- Advertisement -spot_img

મોરબી

ટંકારામાં હઝરત મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની ખુશીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું 

મોરબી: ટંકારા ગામે હઝરત મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની ખુશીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતુંહિન્દુ મુસ્લીના ખુશીના...

મોરબી જિલ્લામાં આવતી નર્મદા કેનાલની ત્રણે બ્રાંચમાંથી ખરીફ પાક માટે ખેડૂતોને પાણી આપવા CMને રજુઆત કરાઇ

મોરબી: ચાલુ વર્ષે મોરબી જીલ્લામાં અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિથી પાક નિષ્ફળ ગયેલો છે. તે જગ્યા એ નવો પાક વાવવાનો છે. તો અમુક જગ્યાએ જે પાક...

લાલપર ખાતે રામજી મંદિરના લાભાર્થે તા.15ને શનિવારે રામામંડળનુ ભવ્ય આયોજન 

મોરબી: મોરબીના લાલપર ખાતે વિશાલદીપ સોસાયટી દ્વારા રામજી મંદિરના લાભાર્થે આવનાર તા.૧૫ ઓક્ટોબર ને શનિવારના રોજ વિશાલદીપ ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૯:૦૦ કલાકે ઘુનડા સજનપર...

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા શરદોત્સવની ઉજવણી: સમાજના 9 નવા ટ્રસ્ટી બનાવાયા

મોરબી: મોરબીના દરબાર ગઢ ખાતે મોરબી રાજપૂત સમાજ દ્વારાદર વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂનમના દીવસે સમાજની બહેનો તથા દીકરીઓ માટે રાસોત્સવનું આયોજન કરવામાં...

મોરબીમાં જુના બસ સ્ટેશને ઘણા સમયથી બંધ રિઝર્વેશન બારી શરૂ કરવા માગ કરાઈ 

મોરબી: મોરબીમાં જુના બસ સ્ટેશને લાંબા રૂટની તેમજ ગ્રામ્ય વિસ્તારની બસો આવતી હોય છે. તેમજ દરેક રૂટની બસ મોરબી જુના બસ સ્ટેશને આવતી હોય...

PGVCL ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્ધિના બાળકોને સ્કૂલબસ અર્પણ કરાઈ 

મોરબી: નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્વારા હળવદ તાલુકાનાં મંદબુદ્ધિના બાળકોના ડે કેર સેન્ટર અન્વયે હળવદ તાલુકાનાં મંદબુદ્ધિના બાળકો માટે બસ સેવાનો પ્રાંભ કરવામાં આવ્યો...

નવસર્જન ટ્રસ્ટ તથા હળવદના અનુ.જાતિના યુવાનો દ્વારા રાજકીય પક્ષો દ્વારા આભડછેટ નાબુદ કરવા વચનો આપે તેવી માંગ

મોરબી : વિધાનસભાની ચૂંટણી ટુંક સમયમાં યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વઢવાણ શહેરના નવસર્જન ટ્રસ્ટ તેમજ...

મોરબીમાં ઠેરઠેર જામેલ ગંદકી અને કચરાના ઢગલા દુર કરવા બાબતે કાંતીલાલ બાવરવાએ સરકારને પત્ર લખી રજુઆત કરી

મોરબી : મોરબી શહેરમાં ઠેરઠેર જામેલા ગંદકી અને કચરાના ઢગલાઓ દુર કરાવીને માંદગી ફેલાતી અટકાવવા યોગ્ય કરવા બાબતે સરકારને પત્ર લખી કાંતીલાલ બાવરવાએ રજૂઆત...

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાલ્મિકી જયંતિની અનોખી રીતે કરાઈ ઉજવણી 

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગઈકાલે મહર્ષિ વાલ્મિકીની જન્મ જયંતિની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે વાલ્મીકી સમાજની બાળાઓનું પૂજન કર્યું...

મોરબીમાં તસ્કરોનો તરખાટ યથાવત: માધવ માર્કેટમાં 4 એસી કમ્પ્રેશર ચોરી

મોરબી: મોરબીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે અને ચોરીની એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે. જાણે એવુ લાગી રહ્યુ છે કે તસ્કરોને...

તાજા સમાચાર