Monday, September 23, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં દલવાડી ચોકડી નજીક એક્ટીવા પગમાં અડી જતા યુવાન પર બે શખ્સોનો ધોકા, પાઈપ વડે હુમલો

મોરબી: મોરબીમાં દલવાડી સર્કલ પાછળ પચ્ચીસ વારીયા કામધેનુ પાર્ટી પ્લોટમાં એક્ટીવા મોટરસાયકલ પોતાના ઘર પાસે રાખવા જતા પગ સાથે અડી જતા યુવાન ઉપર બે...

મોરબીના માધાપરમાં નજીવી બાબતે થયેલ ફાયરિંગમાં 6 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના માધાપરમાં શેરી નં -૧૯ ના ખુણે શીવશક્તિ લખેલ મકાનની બાજુમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ બાળકોના ઝઘડાએ મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા વૃદ્ધ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 66, ટંકારા-પડધરી બેઠક પર સ્વચ્છ પ્રતિભા ધરાવતા નિર્વિવાદિત યુવા ચહેરો અજયભાઇ પટેલ

મોરબી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં જ હોય જેથી વિવિધ બેઠકો પર ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે ત્યારે 66, ટંકારા-પડધરી બેઠક...

મોરબીના રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો

અન્નકૂટ દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધો, આવતીકાલે બીજ નિમિત્તે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ,સંતવાણી સહિતના વિવિધ કાર્યકમો યોજાશે. મોરબી : હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા...

ટંકારાના હમીરપર ગામે કુવામાં પડી ડુબી જતાં વૃદ્ધ મહીલાનું મોત

મોરબી: ટંકારા તાલુકાના હમીરપર ગામે કુવામાં પડી ડુબી જતાં વૃદ્ધ મહીલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ જયાબેન મનજીભાઈ ભોરણીયા ઉ.વ.૬૫ રહે....

ટંકારાના હમીરપર ગામે આધેડે ઝેરી દવા ગટગટાવી

મોરબી: ટંકારા તાલુકાના હમીરપર ગામે ઝેરી દવા પી જતા આધેડનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ રમેશભાઈ વસ્તાભાઈ કરશીયા ઉ.વ-૫૦...

મોરબી: પંચાસર રોડ પર સીએનજી રીક્ષાએ સાઇકલને હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબી: મોરબી પંચાસર રોડ બોખાની વાડીથી આંબાવાડી -૨ની વચ્ચે રોડ ઉપર પેસેન્જર સીએનજી રીક્ષાએ સાઈકલને હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે...

દીવાળીના દિવસે મોરબી શહેરમાં નવોદય વિદ્યાલયનાં ભુતપૂર્વ વિધાર્થીઓ દ્વારા વૃદ્ધાશ્રમમાં જીવનજરૂરીયાત વસ્તુઓની 135 કિટ વિતરણ કરાઈ

મોરબી: દિવાળીના દિવસે મોરબી શહેરમાં જવાહર નવોદય વિદ્યાલયનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા સંચાલિત AAN FOUNDATION દ્વારા આન દિલસે દિવાળી પ્રોગ્રામ હેઠળ સેવા કાર્યો કરીને દિવાળીની...

મોરબી નિવાસી સુરેશભાઈ અમરશીભાઈ વાઘડિયાનુ દુ:ખદ અવસાન

મોરબી: મોરબી નિવાસી મનીષભાઈ તથા ટ્વીંકલબેનના પિતા તેમજ બાલુભાઈના નાનાભાઈ અને સંજયભાઈ,યોગીનભાઈ, નીપાબેનના કાકા સુરેશભાઈ અમરશીભાઈ વાઘડિયાનુ તારીખ ૨૫-૧૦-૨૦૨૨ ના રોજ દુ:ખદ અવસાન થયું...

દિવાળીમાં ફરજ બજાવતા કર્મનિષ્ઠોને બિરદાવી શુભેચ્છા આપતું યંગ ઇન્ડિયા ગ્રુપ

મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે દિવાળીની અનોખી ઉજવણીના ભાગરૂપે અનોખો કૃતજ્ઞતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રૂપના સભ્યો દ્વારા તહેવારો ઉપર...

તાજા સમાચાર