Monday, September 23, 2024
- Advertisement -spot_img

મોરબી

હળવદ સરા ચોકડી પાસે ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે થયેલ રાયોટીંગ/મારામારીના બનાવમાં ફાયરીંગ કરનાર સહીત ત્રણ આરોપીઓ પકડાયા

મોરબી: હળવદ સરા ચોકડી પાસે આવેલ સીનીયર સીટીઝન પાર્ક નજીક ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે થયેલ રાયોટીંગ/મારામારીના બનાવમાં ફાયરીંગ કરનાર સહીત ત્રણ આરોપીઓને મોરબી લોકલ...

મોરબીની દુર્ઘટનામાં મહંત સ્વામી મહારાજે બચાવ કર્યવાહીમાં સંતો-સ્વયંસેવકોને જોડ્યા 

મોરબી: મોરબી ખાતે મચ્છુ નદી પરના ઝુલતા પુલની દુર્ઘટનાને કારણે સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાયા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા એ ઘટનાથી સમગ્ર...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી: સ્વ.જયંતિલાલ અમરશીભાઈ રાચ્છ પરિવારના સહયોગથી નિ:શુલ્ક નેત્રયજ્ઞ- નેત્રમણી કેમ્પ યોજાશે. અત્યાર સુધીના ૧૪ કેમ્પમા કુલ ૪૨૧૩ લોકોએ લાભ લીધો તેમજ ૧૮૬૬ લોકો ના...

ટંકારામા નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયાં 

મોરબી: ટંકારા-કલ્યાણપર રોડ પર પુલીયા નજીક નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ ટંકારા-કલ્યાણપર રોડ પર પુલીયા નજીક...

મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાયો મુખ્યમંત્રી સહિત અગ્રણી મંત્રીઓએ ખડે પગે હાજર રહી અંગત નિરીક્ષણ હેઠળ રાહત કાર્ય કરાવ્યું મોરબી: મોરબીમાં...

મોરબી મચ્છુ નદી ઉપર આવેલ ઝૂલતો પુલ ધરાશાય, 134 થી વધુ લોકોના મૃત્યુ, આ બનાવમાં જવાબદારો વિરૂધ્ધ ગુનો નોંધી 09 ઇસમોને હસ્તગત કરતી મોરબી...

મોરબી: મોરબી મચ્છુ નદી ઉપર આવેલ ઝૂલતો પુલ ધરાશાય થતા આશરે ૧૩૪ થી વધુ લોકોના મૃત્યુ તથા ૫૦૦ જેટલા વ્યકિતઓને નાની મોટી ઇજા થતા...

મોરબીનું યુવા આર્મી ગ્રુપ મોરબીમાં 24×7 કલાક કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત સમયે ખડેપગે રહે છે

મોરબી: ઈમરજન્સી એટલે યુવા આર્મીથી જાણીતુ મોરબી નુ યુવા આર્મી ગ્રુપ મોરબી મા ૨૪x૭ કોઈપણ બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત સમયે ખડેપગે રહે છે તથા...

મોરબી જલારામ મંદિર ખાતે ગુરુવારે જુલતા પુલ દુર્ઘટનાના દીવંગતોના આત્માના શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ સભા યોજાશે

મોરબી: મોરબી ખાતે ગોઝારી જુલતા પુલની દુર્ઘટનામાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગત નાં આત્માને શાંતિ અર્પે તેમજ તેમના પરિવારજનોને દુઃખ સહન...

ઓરેવા ગ્રુપ અને મોરબી નગરપાલિકા સામે સહ અપરાધા માનવ વધનો ગુનો નોંધો. મૃતકોને આજ સાચી શ્રદ્ધાંજલિ

(સૌજન્ય થી)મોરબી:30:10:2022ના રવિવારની સાંજ મોરબી માટે ક્યારેયના ભુલાય તેવી ભયાનક રાત લઈને આવી હતી. પાંચ દિવસ પેહલા જ પુનઃ શરુ થાયે મોરબીની ઐતિહાસિક ધરોહર...

મોરબીમાં મચ્છીપીઠ ઈદગાહ મેદાનના ગેઈટ નજીક જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબી: મોરબીમાં મચ્છીપીઠ ઈદગાહ મેદાનના ગેઈટ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીમાં...

તાજા સમાચાર