Thursday, September 26, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીના કોયલી ગામ પાસે આવેલ ડેમી-3 ડેમનો એક દરવાજો એક ફુટ ખોલવામાં આવશે; હેઠવાસના ગામોને એલર્ટ કરાયા 

મોરબી: મોરબીના આમરણ અને ધુળકોટ ડેમ ભરવાના હોવાથી મોરબી તાલુકાના કોયલી ગામ પાસે આવેલ ડેમી-૩ ડેમનો દરવાજો એક બપોરે ૧૨:૦૦ કલાકે ખોલવામાં આવશે જેથી...

મતદારોનો ભાજપ તરફી જંગી મતદાન કરવા બદલ જાહેર આભાર વ્યક્ત કરતા બુથ ઈન્ચાર્જ દીપકભાઈ પોપટ તથા નિર્મિતભાઈ કક્કડ

બુથ નં-૨૪૨ મા કુલ ૮૯૨ પડેલ મત માંથી કાંતિભાઈ અમૃતિયા ને ૭૬૦ મત તથા બુથ નં-૨૪૩ માં કુલ ૯૩૭ પડેલ મત માંથી કાંતિભાઈ અમૃતિયા...

મોરબીના નાની વાવડી ગામે ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુકાવી

મોરબી: મોરબી તાલુકાના નાની વાવડી ગામે યુવકે ગળોફાસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે ઈન્દિરા...

મોરબીના જેતપર ગામના તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત 

મોરબી: મોરબીના જેતપર ગામના તળાવમાં ન્હાવા પડતાં તળાવના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબીના ગાળા ગામ નજીક...

મોરબી-વાંકાનેર ને.હા. રોડ પર ટ્રકે અડફેટે લેતાં બાઈક સવારનું મોત

મોરબી: મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામ ઇડન કોમ્પલેક્ષની સામે રોડ ઉપર ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું...

ઝુલતા પુલ દુર્ઘટનાના દિવગંતોના મોક્ષાર્થે મચ્છુમાંના મંદિર ખાતે કાંતિલાલ અમૃતિયા દ્વારા મોક્ષયજ્ઞ યોજાયો

મોરબી: મોરબી માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંતિભાઇ અમૃતિયા જંગી લીડથી વિજેતા બન્યા છે ત્યારે કાંતિભાઇ અમૃતિયા દ્વારા આજે ઝુલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષ માટે મચ્છુમાંના...

ઝુલતા પુલ વખતે વડાપ્રધાનની મોરબી મુલાકાત અંગે ખોટી માહિતી ટ્વીટ કરનાર બે વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મોરબીની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવાના ફેક ન્યુઝ બનાવી પોતાના ટ્વીટર...

મોરબીના શનાળા-રાજપર રોડ વચ્ચે આવેલ શ્રી ગાયત્રી મંદિરનો આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મોરબીના શનાળા-રાજપર રોડ વચ્ચે આવેલ શ્રી રામદેવપીર ગાયત્રી મંદિરનો આવતીકાલે તા. ૧૦-૧૨ -૨૦૨૨ ને શનિવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે....

લોકો એ જે વિશ્વાસથી મત આપ્યા છે તેને વિશ્વાસ આપું છું કામ માં ક્યાંય કમી રહેવા નહિ દવ – કાંતિભાઈ અમૃતિયા

મોરબી જીલ્લામાં હવે ચારેય ટાયર મજબૂત આવી ગયા છે અને હું તેનો ડ્રાઈવર એટલે હવે કઈ ઘટવા નહિ દઉં ; કાંતિભાઇ અમૃતિયા મોરબી: ભાજપના ઉમેદવાર...

મોરબી એવન્યુ પાર્ક ખાતે સુંદરકાંડ મહિલા મંડળ દ્વારા આગામી તા.૧૨-૧૨ થી ગૌસેવા ના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી સુહાગભાઈ દવે ના વ્યાસાસને અનેરૂ આયોજન આદીકાળ થી સનાતન હિન્દુ ધર્મ મા ગૌમાતા નુ પૂજન-અર્ચન કરવા મા આવી રહ્યુ. ગૌમાતા માતા મા...

તાજા સમાચાર