Friday, October 18, 2024
- Advertisement -spot_img

મોરબી

ટંકારાની લજાઈ ચોકડી પાસેથી બિયર ટીન સાથે એક ઝડપાયો

ટંકારા : ટંકારાની લજાઈ ચોકડી નજીકથી ત્રણ બીયર ટીન સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય...

મોરબીમાં નિયમ ભંગ કરનાર બે સ્પાના સંચાલક વિરુદ્ધ ફરીયાદ 

મોરબી: મોરબી તાલુકા પોલીસે નિયમભંગ કરનાર બે સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ દિવાળીના તહેવારો...

મોરબી કોર્ટમાંથી હળવદ ગામમાં પત્નીને મરવા મજબૂર કરવાના ગુન્હામાં પતીના શરતી જામીન મંજૂર

મોરબી: મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાંથી હળવદ ગામમાં પત્નીને આત્મહત્યા કરવા મજબુર કરવાના ગુન્હાના મુખ્ય આરોપી મૃતકના પતી મનોજભાઈ વાલજીભાઈ પરમારના શરતી જામીન...

મોરબી સેસન્સ કોર્ટમાંથી હળવદ તાલુકાના ચકચારી તથા પોકસો કેસના આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબી: મોરબીના એડીશનલ સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)માથી હળવદ તાલુકાના ચકચારી અપહરણ તથા પોકસો કેસના આરોપી દશરથ પ્રભુભાઈ ધણાદીયાનો ર્નિદોષ છુટકારો. ફરીયાદ એવી રીતે હતી...

ચેતવણી રૂપ કિસ્સો : માધવ માર્કેટમાં દુકાનમાંથી સાધુનાં વેશમાં આવેલ લુટારો સોનાની વીટી ઝડપી છૂ..

મોરબીના શનાળા રોડ પર માધવ માર્કેટમાં ત્રીજા માળે ઉમા ફોટોમા સાધુના વેશમાં લુટારાએ એક વ્યક્તિના હાથમાંથી સોનાની વિંટી ઝડપી નાશી ગયો હતો. મળતી માહિતી મુજબ...

વાંકાનેર નગરપાલિકા કક્ષાના સેવા સેતુના 990 લોકોએ 40 જેટલી જન હિતકારી સેવાઓનો લાભ લીધો

અરજદારોએ આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિતની સેવાઓ માટેની અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરાયો મોરબી જિલ્લામાં ગત ૧૫ ઓક્ટોબરના રોજ વાંકાનેરમાં રામકૃષ્ણ નગર પ્રાથમિક...

મોરબીમાં 1962 કરુણા હેલ્પલાઈન એમ્બ્યુલન્સે 7 વર્ષમાં13821 પશુઓને નવજીવન આપ્યું

તાજેતરમાં મોરબી જિલ્લામાં ૧૯૬૨- કરુણા હેલ્પલાઈન એમ્બ્યુલન્સે તેમની સેવાના ૭ વર્ષ પૂર્ણ કર્યા છે. અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં ૧૩૮૨૧ મુંગા જીવોને નવજીવન આપવામાં આવ્યું...

મોરબીની ત્રણ ફેક્ટરીમાં જીએસટી વિભાગના દરોડા 

દિવાળી નજીક આવતાની સાથે જ મોરબીમાં ફરી એક વખત જીએસટીના દરોડા  મોરબીમાં અનેક સિરામિક એકમો આવેલા છે તેમા ઘણા સિરામિક એકમો દ્વારા ટેક્ષ ચોરી કરવામાં...

મોરબી નવા બસસ્ટેશન ખાતે શ્રી અંબાજીમાઁ મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો

એસ.ટી. મોરબી ડેપોના છેલ્લા ૨૫ વર્ષમાં નિવૃત થયેલ ૧૯૦ કર્મચારીઓ ઉપસ્થિતી માં પ્રવર્તમાન કર્મચારીઓ દ્વારા સવિશેષ આયોજન એસ.ટી. વિભાગ-મોરબી ડેપો દ્વારા મોરબી નવા બસસ્ટેશન સ્થિત...

મોરબી જડેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદુર્ગા પુજા કાર્યક્રમનું આયોજન 

મોરબી: શ્રી જડેશ્વર મંદિર ટ્રસ્ટ રેલવે સ્ટેશન રોડ મોરબી દ્વારા છેલ્લા આઠ વર્ષથી શરદપૂનમ નિમિત્તનો ગોયણી પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે...

તાજા સમાચાર