મોરબીમાં આધેડને બે શખ્સોએ લાકડી વડે માર માર્યો
વધુ જુઓ
પોઝિટિવ મોરબીના ફાઉન્ડર વિષ્ણુકુમાર વિડજાનો આજે જન્મદિવસ
મોરબી જિલ્લામાં હકારાત્મક સમાચાર પહોંચાડતું પોઝિટિવ મોરબીના ફાઉન્ડર વિષ્ણુભાઈ કાંતિલાલ વિડજાનો આજે જન્મદિવસ છે. તેઓ બાલ્યકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે. મુળ જૂના ઘાંટીલા ગામના વિષ્ણુકુમાર કાંતિલાલ વિડજા M.A., M.Ed. B.J.M.C સુધીનો અભ્યાસ કરેલ છે. સાથે સાથે તેઓ મોરબીના શક્ત શનાળા ખાતે આવેલ વિદ્યાભારતી સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર...
મોરબીમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગના પાંચ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના અલગ અલગ વિસ્તારોમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગને કુલ ૧,૯૦,૦૦૦/- મુદામાલ સાથે ચોરી કરેલ કોપર/કેબલ વાયર ભરેલ સી.એન.જી રિક્ષા સાથે પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતમા બાતમી મળેલ કે એક સી.એન.જી રિક્ષા નંબર GJ-03-AW-7021 વાળી ચોરી કરેલ કોપર વાયર / કોપર...
મોરબી જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગત માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ વાલજીભાઈ ચગના ધર્મપત્નિ સ્વ. દયાબેન વાલજીભાઈ ચગની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્રી માલતીબેન ચંડીભમર તથા સુપુત્રો વિનુભાઈ ચગ, પ્રતાપભાઈ ચગ, ડો.અશ્વિનભાઈ ચગ, ભાવેશભાઈ ચગ સહિતના પરિવારજનો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ...