આજે મોરબીની શ્રી માણેકવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ- 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી.
આ તકે...
મોરબી માળિયા હાઈવે રોડ ઉપર આવેલ ભરતનગર પાસે આવેલ કે.ડા. કારખાના નજીક કોઇ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજસ્થાનનો...