Monday, April 21, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

10842 POSTS

માળીયા યુવા ભાજપ દ્વારા ધો -10 બોર્ડ ની પરીક્ષાના વિદ્યાર્થીઓનું મો મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી

આજથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા શરુ થઇ છે ત્યારે માળીયા યુવા ભાજપ દ્વારા ધો -10 બોર્ડ ની પરીક્ષાના વિદ્યાર્થીઓનું મો મીઠુ...

મોરબી માં પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાળ પર સુત્રોચ્ચાર સાથે ધરણાં યોજાયા

આજે સોમવાર અને આવતીકાલે મંગળવારે એઆઇપીઇયુ યુનીયન દિલ્હીના આદેશ મુજબ દેશ વ્યાપી પોસ્ટ વિભાગના કર્મચારીની હડતાળ છે જે હડતાલમાં મોરબી જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસનાં...

નીલકંઠ વિદ્યાલય માં ધો -10 બોર્ડ ની પરીક્ષા આપતા 450 વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિ પ્રણાલી મુજબ કુમકુમ તિલક કરી,મીઠાઈ ખવડાવીને સફળતા માટે શુભેચ્છા આપવામાં આવી…

આજથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે.કોરોના મહામારી બાદ 2 વર્ષ પછી બોર્ડ ની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે રવાપર રોડ ની...

હળવદ સ્વામિનારાયણ મંદિર (નવું)૧૫ માં વાર્ષિક પાટોત્સવ સત્સંગિજીવન પારાયણનું નું ભવ્યાતિભવ્ય પુર્ણાહુતિ

*સપ્ત દીવવસ્ય સત્સંગીજીવન કથા પારાયણ પુર્ણાહુતી પ્રસંગે ધામેધામના અનેક સંતો મહંતો અને ૧૫ હજાર થી વધુ હરીભક્તો ઉમટી પડીયા* હળવદ માં આવેલ મૂળી તાંબાનું શ્રી...

હળવદ આમ આદમી પાર્ટી દ્વારા વિજય તિરંગા યાત્રા યોજાઈ

વિજય તિરંગા યાત્રા બાઈક રેલી વૈજનાથ મહાદેવ થી સરા ચોકડી થી લઇ ને મુખ્ય બજાર ફરી ટીકર સર્કલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ...

મોરબી જિલ્લાના ગૌ સેવકો નું ઉમદાકાર્ય

ગત તા. 29/8/2020ના રોજ મોરબી જિલ્લાના માટેલ માં ભારે વરસાદના કારણે પૂર આવેલ તેમાં એક વાછળી તણાતી હોય માટેલ ગામના ભરતભાઈ વિઝવાડિયા દ્વારા પળ...

મોરબીમાં આવેલ સરસ્વતી શિશુ મંદિર દ્વારા “હમ કરે રાષ્ટ્ર આરાધના” કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર શાળામાં શિક્ષણ ની સાથે સંસ્કાર,શ્રેષ્ઠ સેવા,સમર્પણ, ભક્તિ,પર્યાવરણ પ્રેમ પણ શીખવાડે છે દેશમાં "સ્વાધીનતાનો અમૃત મહોત્સવ" ઉજવાઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્ર...

બોર્ડની પરીક્ષા : આવતીકાલથી વિદ્યાર્થીઓની ખરી કસોટી

આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થશે. રાજ્યભરના બોર્ડના વિદ્યાર્થીઓની આવતીકાલે ખરી કસોટી છે મોરબી જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની કુલ 20,570...

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ટંકારા તાલુકાની ટીમમાં નવા હોદ્દેદારો ની નિમણૂકો કરવામાં આવી

“રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ” રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ “રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે...

PGVCL ની બેદરકારીના કારણે વિજવાયર તુટી પડતાં ખેતરમાં લાગી આગ

અંદાજે પાંચ વિઘા નાં ઘઉં બળી નેં થઈ ગયાં ખાખ પીજીવીસીએલ ની બેદરકારીના કિસ્સા ઓ અવારનવાર સામે આવતા હોય છે ત્યારે આજે હળવદ તાલુકાના...

તાજા સમાચાર

- Advertisement -spot_img