Monday, April 21, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

10846 POSTS

રાજપર ગામ ખાતે ચારોલા પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન

મોરબીના રાજપર ગામે પિતૃ મોક્ષાર્થે ચારોલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવશે   આંદરણા વાળા પ્રસિધ્ધ કથાકાર શ્રી રાજુભાઇ આર વ્યાસપીઠ પરથી ભક્તોને કથાનું...

મોરબી જીલ્લા ભાજપ માલધારી સેલના હોદેદારોની નિમણુંક કરાઈ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને મોરબી જીલ્લા સંગઠન પ્રભારીની સુચના અને માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જીલ્લા...

બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ધામ ખાતે શિવ મહિમન સ્ત્રોતના પાઠ નું આયોજન કરવામાં આવશે

મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શિવ મહિમ્ન પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.તથા શિવ મહિમ્ન પાઠનો લાભ લેનાર ભક્તો માટે પ્રસાદનું આયોજન પણ કરાયું...

ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૮મી એપ્રિલે યોજાશે

 લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો એપ્રિલ-૨૦૨૨ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૮/૦૪/૨૦૨૨ ના રોજ સવારે ૧૧ વાગ્યે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે.આ ફરિયાદ...

લાયન્સ ક્લબ ઓફ મોરબી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આગામી તા.3ને રવિવારના રોજ સવારે 9...

હળવદના સુખપર ગામે વાડીમાંથી દારૂ અને બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

હળવદના સુખપર ગામે વાડીમાં દરોડો પાડીને હળવદ પોલીસે દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે હળવદ પંથકમાં દારૂબંધી રોકવા છેલ્લા કેટલાક...

ભાજપના અગ્રણી નેતા અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેઈજ હેક

રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાનું ફેસબુક પેજ હેક થયાની માહિતી પ્રાપ્ત થઇ છે અને હેક કરનાર હેકરોએ પેજનું નામ બદલીને “NFT Blockchain” નામ કર્યું હોવાની...

મગફળીમાં છાંટવાની દવા પીને યુવાને એ આત્મહત્યા કરી ને મોતને વ્હાલું કર્યું

હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેતરમાં મગફળીમાં છાંટવાની દવા પી જવાથી યુવાનને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને અમદાવાદ...

હળવદમાં વતન ગયેલ કટલેરીના વેપારીના મકાનમાં તસ્કરો ત્રાટકયા

ઘરધણી હોળી કરવા દેશમાં ગયા પાછળથી તસ્કરોનો હાથફેરો કરી ગયા,હળવદના સુનિલનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રાત્રિના સમયે તસ્કરોએ મેન દરવાજાનું તાળુ તોડી ધરમાં હાથ...

હળવદના રણ વિસ્તારમાં નર્મદાના પાણી અગરીયાઓના મીઠાના પાટામાં ઘુસ્યા

આ પ્રશ્નને લઈને અગરીયા આગેવાનો દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને રૂબરૂ રજુઆત કરી ઘટતું કરવા માંગણી હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર...

તાજા સમાચાર

- Advertisement -spot_img