Wednesday, April 2, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

10689 POSTS

મોરબી મચ્છુ -૦૩ ડેમનો એક દરવાજો દોઢ ફુટ ખોલવામાં આવશે; નીચાણવાળા ગામોને સુચના અપાઈ 

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિચાઈ યોજનાની ઉપરવાસમાં આવેલ મચ્છુ -૦૨ ડેમમાંથી પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત...

મોરબી મહાપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશકર્તા અને ગંદકી કરનાર દંડાયા

મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરમા પ્રતિબંધીત પ્લાસ્ટિકનુ વેચાણ કરતા વપરાશકારો અને ગંદકી કરનાર આસામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે મોરબી મહાનગરપાલિકાની...

મોરબી મહાપાલિકા દ્વારા 257 મિલકત ધારકોને વોરંટ બજવણી કરાઈ 

મોરબી મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન 2304 કરોડની વસુલાત કરાઈ મોરબી મહાનગરપાલિકા દ્વારા ટેક્સ નહી ભરનાર મિલકત ધારકો પર તવાઈ હાથ ધરવામાં આવી છે જેમાં...

આવતીકાલે મોરબી મચ્છુ -૦૨ ડેમના બે દરવાજા બે ફુટ ખોલવામાં આવશે; નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ -૦૨ ડેમના રીપેરિંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે તા. ૦૨/૦૪/ ૨૦૨૫ના રોજ બપોરે ૦૪:૦૦ વાગ્યે ૦ર દરવાજા...

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેરની ધમલપર ફાટક નજીક માલગાડી ટ્રેન પાટા પરથી ખડી પડતાં સર્જાયો અકસ્માત

વાંકાનેરના ધમલપર ગામની રેલ્વે ફાટક નજીકથી આજરોજ મંગળવારે બપોરે 4:15 વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતી એક માલગાડી ટ્રેન અચાનક પાટા પરથી ખડી પડતા અકસ્માત...

મોરબી જિલ્લાના ૫ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત

આરોગ્ય કેન્દ્રોની ગુણવત્તાસભર સેવાઓ અને કાર્યક્ષમતાના ઉન્નત સ્તર થકી મોરબીના આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્ર્રીય કક્ષાનું સન્માન ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના પાંચ આયુષ્માન આરોગ્ય...

મોટીબરાર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની જવાહર નવોદયની પરીક્ષામાં પાસ

જવાહર નવોદય વિદ્યાલય દ્વારા દર વર્ષે ધોરણ ૬ અને ૯ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું...

મોરબીના બાદનપર ગામે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

મોરબીના બાદનપર ગામે સમસ્ત ગામ દ્વારા આગામી તા.4ને શુક્રવારથી રવિવાર સુધી એમ ત્રિદિવસીય રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રામજી મંદિરના...

મોરબી જલારામ ધામ ખાતે આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધી ના ૪૨ કેમ્પ મા કુલ ૧૨૩૭૧ લોકોએ લાભ લીધો તેમજ ૫૬૫૮ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા. સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 66 બોટલો સાથે એક ઝડપાયો; એક ફરાર 

મોરબી શહેરમાં દેશી તેમજ વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી...

તાજા સમાચાર

- Advertisement -spot_img