Sunday, April 20, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews24

1077 POSTS

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક આત્મીયતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, જાણો કેવી રીતે ?

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે એકવાર માણસ કોઈ ઉચ્ચા પદ પર પહોચી જાય પછી તેના મૂળને ભૂલી જાય છે. અને જીંદગીની વ્યસતાને...

કેન્દ્રનો મોટો નિર્ણય, હવે નેતાજીનો જન્મદિવસ ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવાશે.

કેન્દ્ર સરકારે મંગળવારે મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે. સરકાર હવે દર વર્ષે 23...

તાંડવના નિર્માતાએ માફી માંગી, છતાં પણ હંગામો અટક્યો નહીં, FIR નોધવામાં આવી. જાણો શું છે સમગ્ર તાંડવ ?

ઉત્તરપ્રદેશ સરકાર એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ તાંડવ પર પોતાની પકડ વધુ કડક કરી રહી છે. લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશન પછી હવે ગ્રેટર નોઈડામાં રબુપુરા...

મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝએ ચીનથી થતી આયાત 60 % જેટલી ઘટાડી નાખી !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારત બનાવવાનું સપનું સાકાર થયું છે, ગુજરાતનું મોરબી પણ આત્મનિર્ભરતા તરફ હરણફાળ ભરી રહ્યું છે.મોરબીના સીરામીક અને ઘડિયાળ ઉદ્યોગો દિવસેને...

ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ અંગે સુનાવણી ટળી, કોર્ટે કહ્યું દિલ્હીમાં કોણ આવશે-કોણ નહીં એ પોલીસ નક્કી કરશે

26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે, જ્યારે ખેડૂત સંગઠનોએ માગ...

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકાના કર્મચારીનો કાંઠલો પકડી કારચાલકે લાફાવાળી કરી !

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકા પર કારચાલકે ટોલ ન ભરવા મુદ્દે માથાકૂટ કરી હતી. બાદમાં ટોલનાકાના કર્મચારીનો કાંઠલો પકડી લાફાવાળી કરી હતી. આ...

કેશોદમાં કોરોના બ્લાસ્ટ,ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં એકસાથે 11 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ

રાજય સરકારે ગાઇડલાઇન્‍સ મુજબ શાળાઓ શરુ કરવાની છૂટ આપી છે. દરમિયાન કેશોદ શહેરમાં આવેલી કે.એ.વણપરીયા સંકુલમાં આજથી ઘો.10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં...

ચીને ભારતની જાસૂસી કરી,ડ્રેગન દક્ષિણ ચીન સમુદ્ર પછી હિંદ મહાસાગર પર પ્રભુત્વ જમાવવાની તૈયારીમાં !

કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે તેવો ઘાટ ચીની સામ્રાજ્યમાં સર્જાયો છે,ચીન ફરીથી ભારતની જાસૂસી કરવામાં લાગી ગયું છે. દક્ષિણ ચીન સમુદ્ર પર...

અમદાવાદ-સુરતના મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતા વડા પ્રધાન મોદીએ શું કહ્યું ? 

આજનો દિવસ સુરત અને અમદાવાદ માટે મહત્વપૂર્ણ છે. 18 જાન્યુઆરી 2021ને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ-ફેજ 2...

બ્રોડબેન્ડ પ્લાન સાથે મનોરંજન: હવે બીએસએનએલ બ્રોડબેન્ડ યોજનાઓ સાથે ઓટીટી લાભ પણ મળશે, એરટેલ પણ નવી યોજના લાવશે

હવે બીએસએનએલની બ્રોડબેન્ડ યોજના સાથે ઓટીટી લાભ પણ મળશે.બીએસએનએલે ઓટીટી એડ-ઓન પેક ના બે કિંમતો સાથે લોન્ચ કર્યું છે.પ્રથમ ત્રણ મહિના માટે, તમારે પેક...

તાજા સમાચાર

- Advertisement -spot_img