કેન્દ્ર સરકારે મંગળવારે મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે. સરકાર હવે દર વર્ષે 23...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારત બનાવવાનું સપનું સાકાર થયું છે, ગુજરાતનું મોરબી પણ આત્મનિર્ભરતા તરફ હરણફાળ ભરી રહ્યું છે.મોરબીના સીરામીક અને ઘડિયાળ ઉદ્યોગો દિવસેને...
26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે, જ્યારે ખેડૂત સંગઠનોએ માગ...
રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકા પર કારચાલકે ટોલ ન ભરવા મુદ્દે માથાકૂટ કરી હતી. બાદમાં ટોલનાકાના કર્મચારીનો કાંઠલો પકડી લાફાવાળી કરી હતી. આ...
આજનો દિવસ સુરત અને અમદાવાદ માટે મહત્વપૂર્ણ છે. 18 જાન્યુઆરી 2021ને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ-ફેજ 2...