Monday, April 21, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews24

1077 POSTS

લોકલ ટ્રેનમાં કોઈએ ક્યારેય ઓળખ્યો ન હતો. હવે તે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર બની ગયો જાણો કોણ છે આ ખેલાડી ?

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર વિશે હવે કોઈ પરિચય આપવાની જરૂર નથી રહી. શાર્દુલ ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસ્બેન ટેસ્ટમાં વિજયના નાયકોમાંનો એક જબરદસ્ત ખેલાડી...

બોલિવૂડ એક્ટર શરમન જોશીના પિતા અરવિંદ જોશીનું દુ:ખદ નિધન, પરેશ રાવલે તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો.

બોલિવૂડ એક્ટર શરમન જોશીના પિતા અરવિંદ જોશીનું દુખદ નિધન થયું. ગુજરાતી થિયેટરના અભિનેતા અને દિગ્દર્શક અરવિંદ જોશીએ આજે ​​29 જાન્યુઆરીએ વિશ્વને અલવિદા કહ્યું. અરવિંદ...

બજેટ સત્ર 2021: જાણો રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના ભાષણની મહત્વની વાતો.

આજરોજ બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના સંબોધનથી થઈ હતી. રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં ભૂતકાળમાં સરકારે શરૂ કરેલી યોજનાઓ અને ઉપલબ્ધિઓની વિગતો આપી હતી....

કાચા બટાટાનો ઉપયોગ કરીને બનાવો મંચુરિયન, મસાલેદાર અને સરળ રેસીપી શીખો.

ઘણા લોકોને ઘરે બનાવેલુ જમવાનું ગમતું નથી અને આ સાથે જ આપણે કંઈક મસાલેદાર ખાવાની ઇચ્છા રાખીએ છીએ. હવે બહારથી વારંવાર જમવાનું મંગાવવું યોગ્ય...

FAU-G ગેમ ની ચાહના એટલી વધી કે 24 કલાકમાં આટલા લોકોએ………

લગભગ ચાર મહિનાની લાંબી પ્રતીક્ષા પછી મેડ ઇન ઇન્ડિયા ગેમ FAU-G પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે. FAU-G રમત બેંગ્લોર...

જાતીય સતામણી અંગે બોમ્બે હાઈકોર્ટના વિવાદિત નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી જાણો શું છે સમગ્ર મામલો ?

બોમ્બે હાઈકોર્ટે જાતીય સતામણી અંગે તાજેતરમાં એક ચોંકાવનારો નિર્ણય આપ્યો હતો, જેના પર આજે સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ....

ભારત યુએન શાંતિ મિશન માટે 1,50,000 ડોલર આપશે, કહ્યું – શાંતિ અને સંપ ખૂબ મહત્વના છે.

ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્રને દોઢ મિલિયન...

પહેલી ફિલ્મ બરસાતથી લઈને વેબ સિરીઝ આશ્રમ દ્વારા લોક પ્રસિદ્ધ થનાર બોબી દેઓલની રસપ્રદ વાતો.

અભિનેતા બોબી દેઓલ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. 27 જાન્યુઆરીએ એટલે કે આજે તેઓ તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. બોબી દેઓલ ઘણા...

રાકેશ ટિકૈત સહિત 6 ખેડૂત નેતા પર કેસ, પોલીસે 200 ઉપદ્રવીની અટકાયત કરી

પાછલા દિવસે થયેલી હિંસા માટે દિલ્હી પોલીસે ઘણા ખેડૂત નેતાઓ પર એફઆઈઆર પણ નોંધી છે. આમાં રાકેશ ટિકેત, Dr. દર્શન પાલ, જોગિન્દર સિંઘ, બૂટા...

પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન પછી વૃક્ષારોપણ કરીને અયોધ્યા મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થયા બાદ મુસ્લિમ સમાજને જે 5 એકર જમીન મળી છે ત્યાં પ્રજાસત્તાક દિન નિમિત્તે મસ્જિદનો પાયો નાખવામાં આવ્યો...

તાજા સમાચાર

- Advertisement -spot_img