Monday, April 21, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews24

1077 POSTS

વિરાટ-અનુષ્કાએ પોતાની પુત્રીનું નામ વામિકા રાખ્યું, શું તમે જાણો છો તેનો અર્થ શું છે?

અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટ વિરાટ કોહલી આજકાલ ખુશીના માહોલમાં જોવા મળી રહ્યા છે. તેઓ તેની પુત્રી સાથે ખાસ સમય માણી રહયા છે. અનુષ્કાએ...

બજેટ ૨૦૨૧ માં સામેલ થયેલી ખાસ બાબતો વિશે ટૂકમાં જાણો.

- મિશન પોષણ 2.0 લોન્ચ કરાશે - સ્વાસ્થ્ય માટે 2,23,849 કરોડની ફાળવણી - સ્વાસ્થ્ય માટે 137 ટકાનો વધારો - સ્વાચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ...

ભારતમાં બનેલી કોરોનાની રસી પાકિસ્તાનીઓ લેશે, એસ્ટ્રાઝેનેકાના 17 મિલિયન ડોઝ ખરીદ્યા

કોરોના માટેની રસી શોધી રહેલા પાકિસ્તાનીઓની શોધ આખરે ભારતમાં જ પૂર્ણ થઈ છે. પાકિસ્તાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એસ્ટ્રાઝેનેકાની 17 મિલિયન કોરોનાની રસી મેળવી...

હાસ્ય કલાકાર કપિલ શર્મા બીજી વખત પિતા બન્યો, પત્ની ગિન્નીએ પુત્રને જન્મ આપ્યો.

કોમેડિયન કપિલ શર્માના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. કપિલ શર્મા બીજી વખત પિતા બન્યો છે. તેમની પત્ની ગિનીએ આજે સવારે...

બજેટ 2021: નાણાંમંત્રીએ કહ્યું, “પીએમ મોદીએ ગરીબો માટે તિજોરી ખોલી” આત્મનિર્ભર આરોગ્ય યોજનાની જાહેરાત કરી.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કર્યું હતું. પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું હતું કે કોવિડ -19ની કટોકટી પછીથી સરકારે ઘણાં મિનિ...

અંબાજી છાપરી ચેકપોસ્ટ ઉપર પોલીસના રાજમાં સિવિલ ડ્રેસમાં વાહન ચેકીંગ કરનાર માણસ કોણ ?

શક્તિ ભક્તિ અને આસ્થાના નું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી આં ધામ એ ગુજરાત નુજ નહિ પણ વિશ્વનું સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ગણાતું...

પીએમ મોદીએ સર્વપક્ષીય બેઠકમાં ખેડૂતોના પ્રશ્ન મુદ્દે શું કહ્યું જાણો ?

બજેટની રજૂઆત પહેલા યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર સતત વાતચીત દ્વારા ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસ કરી રહી...

શું તમે જાણો છો રણવીર સિંહના ટી-શર્ટ પર લખાયેલા આ શબ્દનો અર્થ ? તેનો ભાવ સાંભળીને તમને આશ્ચર્ય થશે.

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ હંમેશા તેની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. જ્યારે ફિલ્મોમાં કે સામાન્ય દિવસોમાં કપડાંની વાત કરવામાં આવે છે ત્યારે રણવીર...

ઇઝરાઇલી દૂતાવાસી વિસ્ફોટમાં વપરાયેલ ઓછી તીવ્રતાવાળા બોમ્બથી કારના કાચ તૂટ્યા હતા, શું આ આતંકવાદી હુમલો છે ?

દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક શુક્રવારે થયેલા બોમ્બ વિસ્ફોટની તીવ્રતા ભલે ઓછી હોઇ શકે છે. પરંતુ આ એક આતંકવાદી હુમલો હોવાનું માનવામાં આવી રહ્યું છે....

મહાત્મા ગાંધી પુણ્યતિથી: દેશમાં આજે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જાણો તેના વિશેની બધી માહિતી.

રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીની પુણ્યતિથિ પર દર વર્ષે 30 જાન્યુઆરીએ શહીદ દિવસ મનાવવામાં આવે છે. નથુરામ ગોડસે દ્વારા પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે 1948...

તાજા સમાચાર

- Advertisement -spot_img