Tuesday, April 22, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews24

1077 POSTS

ભારતમાં Alexa ના 3 વર્ષ થયા પુરા થયા, કંપની આપશે આ ઓફર.

એમેઝોન એલેક્ઝા ત્રણ વર્ષથી ભારતમાં છે. એમેઝોનનો અવાજ આસિસ્ટન્ટ એલેક્ઝા વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય છે, પરંતુ ખાસ કરીને ભારતમાં હવે તે વેગ પકડશે. ભારતમાં એલેક્ઝાને...

શું તમે હોમ લોનના બોજને ઓછો કરવા માંગો છો ? તો પછી આ રીતનું પાલન કરો.

ભારતીય ગ્રાહકો માટે, ઘરનું ઘર હોવું એ તેમના જીવન અથવા તેમની કારકીર્દિનું સૌથી મોટું લક્ષ્ય છે. પરંતુ તે વ્યક્તિ અથવા કુટુંબ માટે સૌથી મોટી...

ખેડૂત આંદોલન: મિયા ખલિફા અને અમાન્ડાએ ટ્રોલર્સને વળતો જવાબ આપતા કહ્યું કે, ‘જ્યા સુધી પૈસા નહીં મળે ત્યાં સુધી …’

ભારતમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનની ચર્ચા વિદેશમાં પણ થઇ રહી છે. રીહના, મિયા ખલિફા, અમાન્દા સેર્ની દ્વારા ખેડૂત આંદોલનને ટ્વિટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી...

આ રાજ્યમાં શાળા ખોલવા પર 192 વિદ્યાર્થીઓ, 72 કર્મચારીઓ કોરોના પોઝિટિવ નોંધાયા.

કેરળ રાજ્યમાં 1 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ના વર્ગો ફરીથી ખોલવામાં આવ્યા હતા. લાંબા સમયથી કોરોનાને કારણે બંધ રહેલી શાળાઓમાં બોર્ડની પરીક્ષાઓની તૈયારી...

ચમોલી ગ્લેશિયર અકસ્માત: ટનલમાં 100 મીટર ઊંડાઈ સુધી કાટમાળ કાઢવામાં આવ્યો, બીજી ટનલની શોધખોળ ચાલુ.

ચમોલીના દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારોમાં આર્મી, આઈટીબીપી, એસએસબી અને એસડીઆરએફની ટીમો બચાવ કાર્યમાંતહેનાત છે. ચમોલી પોલીસના જણાવ્યા મુજબ, ટનલમાં ફસાયેલા લોકો માટે રાહત અને બચાવ કામગીરી...

હવે ગૂગલ આપશે મોબાઈલ ફોન હાર્ટ રેટ સુવિધા, વપરાશકર્તાઓ દરેક સમયે ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે

આરોગ્ય અને સુખાકારીનું મૂલ્યાંકન કરવા માટેની બે સૌથી અગત્યની બાબતો હાર્ટ રેટ અને શ્વસન દર છે.સારી વાત એ છે કે આ બંને પર હવે...

PM મોદીએ ન્યાયતંત્રનું મહત્વ જણાવ્યું, કહ્યું – ડિજિટલ ઈન્ડિયા મિશન દ્વારા સિસ્ટમ બની આધુનિક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત હાઇકોર્ટની ડાયમંડ જ્યુબિલી નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે સ્મારક ટપાલ ટિકિટ બહાર...

બ્લેક કલરના કપડાની ફેશન ક્યારેય નથી જતી આ છે તેના કારણો.

કેટલાક ખાસ રંગના કપડાં હમેશા છોકરીઓના વોર્ડરોબમાં જોવા મળે છે જ્યારે પણ ક્યાં રંગના કપડાં પહેરવા તે અંગેની મુંઝવણ ઉભી થાય તો આપણે એ...

કોરોના સાત વર્ષ પછી સમાપ્ત થશે, નિષ્ણાંતોએ ભયાનક ખુલાસો કર્યો.

નવી ગણતરી અનુસાર, કોરોના વાયરસને નાબૂદ કરવામાં હજી વધુ સાત વર્ષનો સમય લાગી શકે છે. વિશ્વભરમાં જે રીતે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે...

ચેન્નઈ ટેસ્ટમાં કેપ્ટન કોહલીએ કરી આ મોટી ભૂલ, નિષ્ણાતોએ પણ કર્યા આ અંગે સવાલ.

ચેન્નાઈમાં ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નિર્ણય પર સવાલો ઉભા થઈ રહ્યા છે. કુલદીપ યાદવને અગિયાર ખેલાડીઓમાં સામેલ...

તાજા સમાચાર

- Advertisement -spot_img