મોરબીના નવા બસ સ્ટેશનનું રૂ.543.56 લાખના ખર્ચે નવનિર્માણ કરાશે જેનું ઊર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું. આ નિર્માણ પામનાર બસ સ્ટેશનમાં વેઈટીંગ...
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આખરે અનલોક કરવાની યોજનાની ઘોષણા કરી. નવી યોજનાનો અમલ સોમવારથી શરૂ થશે. મહા વિકાસ આધાડી સરકાર દ્વારા જાહેર કરાયેલી પાંચ-સ્તરની...
ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પંચકુલામાં હરિયાણા વિધાનસભાના અધ્યક્ષના ઘરને કોર્ડન કરવા જઈ રહેલા ખેડૂતોને રોકવા માટે પોલીસને તેમના પાર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. માજરી...