Thursday, April 10, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews24

1077 POSTS

પાકિસ્તાનમાં મોટો ટ્રેન અકસ્માત: સિંધમાં બે ટ્રેનો વચ્ચે અથડામણમાં 30નાં મોત, 50થી વધુ ઘાયલ.

સોમવારે વહેલી સવારે પડોશી પાકિસ્તાનમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. સિંધ પ્રાંતમાં ડાહરકીમાં બે ટ્રેનો અથડાઈ હતી, જેમાં 30થી વધુ લોકો માર્યા ગયા...

શરૂ રહશે લોકડાઉન પરંતુ, સોમવારથી દુકાનો ખુલશે, દિલ્હી મેટ્રો પણ દોડશે, અરવિંદ કેજરીવાલે કર્યું એલાન

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે 7 જૂન પછી એક અઠવાડિયા સુધી લોકડાઉન ચાલુ રહેશે, પરંતુ બજારો...

મોરબીમાં બનશે રૂ. 543.56 લાખના ખર્ચે બે માળનું આધુનિક બસસ્ટેશન,વીરપુર અને સરધારને પણ નવું બસ ડેપો

મોરબીના નવા બસ સ્ટેશનનું રૂ.543.56 લાખના ખર્ચે નવનિર્માણ કરાશે જેનું ઊર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું. આ નિર્માણ પામનાર બસ સ્ટેશનમાં વેઈટીંગ...

લાંબા સમયે રાજકોટમાંથી કોરોના ભાગ્યો,બપોર સુધીમાં 9 કેસ,રાજકોટ એરપોર્ટ પર 9 વર્ષ બાદ એરકાર્ગો સર્વિસ શરુ

રાજકોટમાં રોજની કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. આથી શહેરમાં કોરોનાનો આંક ઘટીને માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની સ્થિતિએ પહોંચી ગયો છે....

IT Rules 2021: ટ્વિટરને સરકારની છેલ્લી ચેતવણી, નવા નિયમો તાત્કાલિક લાગુ કરો, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ભારત સરકારનું કહેવું છે કે 90 દિવસનો સમય આપ્યા પછી પણ, ટ્વિટર દ્વારા આઇટી નિયમોનો...

પૂર્વ કેપ્ટનએ કર્યો ખુલાસો : જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ વચ્ચે શું છે તફાવત?

છેલ્લા દાયકામાં ભારતીય ક્રિકેટને અભૂતપૂર્વ સફળતા મળી છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લાં 10 વર્ષમાં 50 ઓવરના વર્લ્ડ કપથી લઈને ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન રેન્કિંગ મેળવ્યું...

Maharashtra Unlock Guideline: મહારાષ્ટ્રમાં 5 સ્તરીય ‘અનલોક’ યોજનાની જાહેરાત, લેવલ -1 જિલ્લાઓને સૌથી વધુ છૂટ.

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આખરે અનલોક કરવાની યોજનાની ઘોષણા કરી. નવી યોજનાનો અમલ સોમવારથી શરૂ થશે. મહા વિકાસ આધાડી સરકાર દ્વારા જાહેર કરાયેલી પાંચ-સ્તરની...

પંચકુલામાં હરિયાણા વિધાનસભાના અધ્યક્ષના ઘરનો ધેરાવ કરવા જઈ રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ

ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પંચકુલામાં હરિયાણા વિધાનસભાના અધ્યક્ષના ઘરને કોર્ડન કરવા જઈ રહેલા ખેડૂતોને રોકવા માટે પોલીસને તેમના પાર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. માજરી...

ફણગાવેલી મેથી સુગર કન્ટ્રોલ,મેદસ્વીપણું, હ્રદયરોગ,કબજીયાત,બ્લડ પ્રેશર અને થાઇરોઇડ જેવા રોગો માટે રામબાણ, જાણો ફણગાવેલી મેથીના ફાયદા

રસોડામાં હાજર મેથીના દાણા, જેનો ઉપયોગ આપણે ઘરે રસોઈ માટે કરીએ છીએ, તે અનેક રોગોને પણ મટાડી શકે છે. મસાલા અને શાકભાજીના વઘારમાં તેનો...

યામી ગૌતમે કર્યા ચુપચાપ લગ્ન તો દોસ્તો બોલ્યા- આને કહેવાય પરફેક્ટ સર્જિકલ સ્ટ્રાયક

બોલિવૂડની સુંદર અભિનેત્રી યામી ગૌતમે 4 જૂને તેના ચાહકોને એક મોટો ઝટકો આપ્યો હતો. યામીએ સોશિયલ મીડિયા દ્વારા તેના લગ્ન થયાની જાહેરાત કરી હતી....

તાજા સમાચાર

- Advertisement -spot_img