Monday, April 21, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews24

1077 POSTS

સચિન તેંડુલકરનો ખુલાસો કરિયર દરમિયાન 10-12 વર્ષ સુધી આ બાબતનો સામનો કર્યો.

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે રવિવારે કહ્યું હતું કે, તે પોતાની 24 વર્ષની કારકિર્દીમાં મોટા ભાગે તણાવમાં રહ્યો હતો. બાદમાં તે સમજવામાં સફળ રહ્યો હતો...

મોદી સરકાર PM Kisan Yojana ના લાભાર્થીઓને સસ્તી લોન આપી રહી છે, આ રીતે કરો આવેદન

પીએમ મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આઠમો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. 2 હજાર રૂપિયાના આ હપ્તાને ખેડૂતોના ખાતામાં રેડવાનું શરૂ કર્યું...

તૌક્તે સંકટ : આજે મુંબઈ એરપોર્ટ ત્રણ કલાક બંધ રહેશે, મુંબઈ માટે ઓરેન્જ ચેતવણી જારી.

દક્ષિણ પશ્ચિમના રાજ્યોમાં, તૌક્તે તુફાનનો ખતરો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને મુંબઈ એરપોર્ટ આજે ત્રણ કલાક માટે બંધ રહેશે. ખાનગી એરપોર્ટે સૂચના...

Miss Universe: જાણો કોણે મિસ યુનિવર્સનો તાજ હાંસલ કર્યો, આ ભારતીય સ્પર્ધક ટાઇટલ ચૂકી ગઈ.

મિસ યુનિવર્સ 2021નું ફાઇનલ યોજાયું હતું અને આ ટાઈટલ મેક્સિકોની એન્ડ્રિયા મેજાએ જીત્યું છે. જ્યારે મિસ ઈન્ડિયાની એડલાઇન કેસ્ટેલિનોએ ટોપ-4માં સ્થાન મેળવ્યું હતું. મિસ...

કોવિડ દર્દીઓ માટેની (ડીઆરડીઓ)ની 2 DG (2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ) દવા આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોન્ચ કરી.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને સોમવારે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ની નવી દવા 2 ડીજી...

તૌક્તે સંકટ : જાણો વાવાઝોડાને લઈ ગુજરાતનાં ક્યાં જીલ્લામાં કેવી કામગીરી કરાઇ રહી છે.

હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અંગે અપાયેલ ચેતવણીને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ થયું છે. બે NDRF ની ટીમ એક SDRF ની ટીમ...

પીઠના દુખાવાને દૂર કરવા માટે દરરોજ આ આસનનો અભ્યાસ કરો. જાણો તેની રીત અને અન્ય ફાયદા

માર્જરી આસનનું નામ માર્જારા શબ્દ પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ બિલાડી થાય છે. આ આસનમાં બિલાડીની જેમ શરીરની મુદ્રા બનાવીને તેને ખેંચવું પડે...

મહારાષ્ટ્રમાં મ્યુકરમાયકોસિસના કારણે 52 લોકોના મોત, આઠ લોકો એક આંખથી જોતા બંધ થયા.

મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસથી અત્યાર સુધીમાં 52 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, સરકાર એમ પણ માને છે કે આઠ દર્દીઓએ એક આંખે જોવાનું બંધ કરી...

મમતાએ કેન્દ્ર પર પીએમ-કિસાન યોજના હેઠળ બંગાળના ખેડૂતોને સંપૂર્ણ રકમ ન ચૂકવવાનો આરોપ લગાવ્યો.

શુક્રવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બંગાળના ખેડૂતોને ભંડોળનો પહેલો હપ્તો મળ્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સમગ્ર રકમ ન ચૂકવવા બદલ કેન્દ્ર સરકાર...

તૌકતે વાવાઝોડું ગુજરાતથી 930 કિ.મી. દૂર,વાવાઝોડાના પગલે દ્વારકા, પોરબંદર, વેરાવળ, જાફરાબાદ સહીતના સૌરાષ્ટ્ર ભરના દરિયાકાંઠે ચેતવણીજનક 1 નંબરનું સિગ્નલ !

અરબી સમુદ્રમાં લક્ષ દ્વીપ પાસે સર્જાયેલું ડીપ ડિપ્રેસન વેરાવળથી 1060 કિમિ દૂર હોય અને તે ગુજરાત તરફ સિવિયર સાયકલોની સ્ટોર્મ બની ત્રાટકે તેવી સંભાવનાને...

તાજા સમાચાર

- Advertisement -spot_img