Monday, April 21, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews24

1077 POSTS

18+ લોકો માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ જરૂરી નથી, સરકારી કેન્દ્રો પર પણ રજિસ્ટ્રેશન થઈ શકશે,ગુજરાતમાં હમણાં આ નિયમ લાગુ નહીં થાય !

કેન્દ્ર કોરોના વાયરસની બીજી લહેર સામે લડવા માટે રસીકરણનો આગ્રહ રાખે છે. સરકાર વહેલી તકે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું લક્ષ્ય ધરાવે...

BCCI કોરોના મહામારીની લડતમાં આગળ આવ્યું, ઓક્સિજન કંસંટ્રેટરર્સનું વિતરણ કરશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કોરોના મહામારીની ચાલી રહેલી લડાઈમાં આગળ આવ્યું છે. બોર્ડે સોમવારે જાહેરાત કરી હતી કે તે રોગચાળાને દૂર કરવાના ભારતના...

ટાટા સ્ટીલની ઉદારતા ! કોરોનાથી કર્મચારીના મૃત્યુ પર પરિવારને 60 વર્ષ સુધી સંપૂર્ણ પગાર મળશે, કર્મચારીઓના બાળકોના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવશે.

કોરોનાથી દેશમાં લાખો લોકોના મૃત્યુ થયા અને તમામ પરિવારો પર દુઃખના વાદળો ધેરાઇ ગયા છે. કોરોનાના કારણે જીવ ગુમાવનારના જીવનસાથી એકલતા અનુભવે છે અને...

સલમાન ખાનની ‘ટાઇગર 3’માં ઇમરાન હાશ્મી બનશે પાકિસ્તાની એજન્ટ ? જાણો આ ફિલ્મને લગતી વધુ માહિતી.

સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ એક્શન થ્રિલર ફિલ્મ ટાઇગર 3 ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિગ્દર્શક મનીષ શર્માની ફિલ્મમાં ઇમરાન હાશ્મી વિલનની...

એલર્ટ : યાસ આગામી 24 કલાકમાં ‘ગંભીર ચક્રવાતી તોફાન’માં ફેરવાઈ શકે છે, 5 રાજ્યોમાં હાઈ એલર્ટ, યાસ અંગે ગૃહમંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક.

વાવાઝોડા તૌક્તે બાદ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડા યાસનો સામનો કરવા માટે સરકાર અને સેના સંપૂર્ણ પણે સજ્જ થઈ ગઈ છે. એક તરફ ગૃહ...

રાજકોટ તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો પરંતુ મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનનો અભાવ !

ગુજરાતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ કોરોના કરતા પણ મોટી મહામારી તરીકે ઊભરી આવ્યું છે.ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં...

ફક્ત કોગળા કરવાથી કોરોના ટેસ્ટ થઇ જશે, ICMR એ પણ મંજૂરી આપી !

રાષ્ટ્રીય પર્યાવરણીય એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (નીરી) એ કોરોનાવાયરસ પરીક્ષણ માટેનો એક માર્ગ શોધી કાઢ્યો છે, જેમાં ફક્ત કોગળા કરવાથી (ગાર્ગલિંગ,Gargling) કોરોના ટેસ્ટ થઇ જાય...

રામદેવ સામે કાર્યવાહી કરવામાં આવે અથવા આધુનિક ચિકિત્સા પ્રણાલી રદ કરવામાં આવે : IMA એ કેન્દ્રીય આરોગ્ય મંત્રીને માંગ કરી.

IMA એ શનિવારે એક અખબારી યાદી બહાર પાડી હતી. તેમાં યોગ ગુરુ રામદેવના એક વીડિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ...

કોવિડ 19: સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને કોરોનાના ભારતીય વેરિએન્ટ્સ ધરાવતી પોસ્ટ્સ તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો. જાણો શું છે કારણ ?

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર કોરોના વાયરસના ભારતીય વેરિએન્ટ્સના અહેવાલો દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશની જાણ...

ખરીફ પાકની તૈયારીઓ માટે છત્તીસગઢના ખેડુતોને 1500 કરોડ રૂપિયાની ભેટ !

છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બધેલએ આગામી ખરીફ પાકની તૈયારીઓ માટે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના શહીદ દિવસ નિમિત્તે રાજ્યના 22 લાખ ખેડુતોને ઇનપુટ સબસિડી...

તાજા સમાચાર

- Advertisement -spot_img