Sunday, April 20, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews24

1077 POSTS

શું તમે જાણો છો વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ક્યું છે? BCCI ની આવક સાંભળીને ઉડી જશે તમારો હોંશ.

ક્રિકેટ વિશ્વની સૌથી પ્રખ્યાત રમતોમાંની એક છે. ભારતીય લોકોનો ક્રિકેટ પ્રત્યે અલગ જ લગાવ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં...

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાજખોરનો આતંક, સવા બે લાખનું ચાર માસમાં 14.50 લાખથી વધુનું વ્યાજ વ્યાજખોર દ્વારા વસુલ કરવામાં આવ્યું !

જામ ખંભાળીયામાં પરેશ ટ્રેડિંગ નામની કંપનીનો શો રૂમ ધરાવતા અને શ્રીજી સોસાયટીમાં રહેતા અભી નિલેશ કુંડલીયાએ વ્યાજખોરના આતંક સામે પોલીસ ફરિયાદ નોંધાવી , સવા...

પેટ્રોલ ડીઝલની કિંમત: આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, મુંબઈમાં 99.94 રૂપિયા પર પહોંચ્યો ભાવ.

આજે ફરી સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. આજે ડીઝલની કિંમતમાં 29થી 30 પૈસાનો વધારો થયો છે જ્યારે પેટ્રોલના...

ખુલાસો: ખેડૂતો લાલ કિલ્લા પર કબજો કરીને ધરણા સ્થળ બનાવવા માંગતા હતા, મોદી સરકારને બદનામ કરવાનું ષડયંત્ર ?

દિલ્હીના લાલ કિલ્લા પર થયેલી હિંસા અંગે દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે 26 જાન્યુઆરીએ ખેડૂતો લાલ કિલ્લા પર કબજો કરીને...

ડબ્લ્યુએચઓનો રિપોર્ટ : બી.1.617 વાયરસ 60 દેશોમાં ફેલાયો, વાયરસના વિવિધ પ્રકારોને ત્રણ ભાગમાં વિભાજિત કર્યા

કોરોના રોગચાળાની બીજી લહેરમાં જોવા મળતું કોરોનાનું સ્વરૂપ બી.૧.૬૧૭ વિશ્વના ૫૩ દેશોમાં પહોંચી ગયું છે. ડબ્લ્યુએચઓને બિનસત્તાવાર રીતે માહિતી પણ મળી છે કે 7...

શું કોરોના કોકટેલ દવાઓથી મરી જશે? દિલ્હીમાં ઉપયોગ શરૂ, નવા દર્દીઓ પર 70% સુધી અસરકારક.

કોરોના વાયરસ રોગચાળા વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં હવે દેશને વધુ એક શસ્ત્ર મળ્યું છે. કોરોનાને હરાવવા અસરકારક એવી monoclonal antibodies cocktail (મોનોક્લોનલ એન્ટિબોડીઝ )એટલે...

ગુજરાતમાં સારા ભાવે વેચાતી કેસર કેરી વાવાઝોડાના લીધે પ્રતિ કિલો 4 રૂપિયાથી 20 રૂપિયામાં વેચાઈ રહી છે

ફળોના રાજા અને સૌરાષ્ટ્રની સોડમ ગણાતી કેસર કેરીને આ વર્ષે તાઉતે વાવાઝોડા અને કોરોના નડી ગયો. કોરોના મહામારીના કારણે નિકાસમાં થયેલા ઘટાડાના કારણે પહેલેથી...

બાળકો પર પડનારી માનસિક અસર અંગે UNICEF એ સમગ્ર વિશ્વને ચેતવણી આપતા કહી આ મહત્વની વાત.

યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)એ ચેતવણી આપી છે કે દક્ષિણ એશિયાના દેશોમાં વધતા કોરોના સંક્ર્મણની અસર અહીં રહેતા બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર થઈ રહી...

શિવસેનાનો ભાજપ પર આકરો પ્રહાર કહ્યું – હિન્દુઓની શબવાહિની બનીને ન રહી જાય ગંગા.

કોરોનામહામારી વચ્ચે શિવસેનાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, કોરોના સંકટનો સામનો કરવાને બદલે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ કમર કસી રહ્યું...

રાજ્યનાં 36 શહેરમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ થશે !

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદત 27 મે સુધી...

તાજા સમાચાર

- Advertisement -spot_img