Sunday, April 20, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews24

1077 POSTS

12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ: જાણો સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર સંબંધિત ખાસ વાત.

એક નાયકની જેમ જીવો. હંમેશા કહો મને કોઇ ડર નથી. - સ્વામી વિવેકાનંદ 12 જાન્યુઆરી, દેશના મહાન મનોવૈજ્ઞાનીક સ્વામી વિવેકાનંદ અને વિશ્વમાં ભારતની આધ્યાત્મિકતાનો ડંકો...

રાષ્ટ્રીય યુવા સંસદના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું – રાજકીય રાજવંશ લોકશાહીનો સૌથી મોટો દુશ્મન છે.

સ્વામી વિવેકાનંદ જયંતિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રીય યુવા સંસદના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર દર વર્ષે રાષ્ટ્રીય યુવા...

કોરોના રસી ‘કોવિશિલ્ડ’ની પ્રથમ બેચ દિલ્હી પહોંચી, 9 ફ્લાઇટ્સમાંથી રસીના 56.5 લાખ ડોઝ પહોચડવામાં આવી રહ્યા છે.

કોરોના રસીની પ્રથમ બેચ દેશની રાજધાની દિલ્હી પહોંચી છે. આ સાથે રસીકરણ અભિયાન શનિવાર 16 જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થશે. પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ...

વિરાટ-અનુષ્કાની પુત્રીનો પહેલો ફોટો સામે આવ્યો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પરિવારમાં સોમવારે એક નાનકડી ઢીંગલીનો જન્મ થયો હતો. અનુષ્કાએ તેના પહેલા બાળકને જન્મ આપ્યો હતો અને વિરાટ...

કોરોનાના કહેર વચ્ચે થંભી ગયેલી સ્કૂલઓ આજથી અનલોક

કોરોનાના કહેર વચ્ચે થંભી રહેલી શૈક્ષણિક પ્રવૃતિની શરૂઆત કરતાં રાજયમાં 300 દિવસ બાદ શાળા ખોલવામાં આવી. આજે આટકોટમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ...

આજે લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ નિમિતે દેશના દિગ્ગજ નેતાએ તેમને યાદ કર્યા.

દેશના બીજા વડા પ્રધાન અને જય જવાન અને જય કિસાન,' ના નારા લગાવતા લાલ બહાદુર શાસ્ત્રીની 55 મી પુણ્યતિથિ છે. ભારતીય જનતા પાર્ટી અને...

જે.પી નડ્ડાએ ખેડુતોની મદદ માટે મુઠ્ઠીભર ચોખા અભિયાન શરૂ કર્યું,બંગાળની સરકાર પર જોરદાર નિશાન સાધ્યું

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ કાયદા વિરુદ્ધ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સરહદો પર ખેડુતો દેખાવો કરી રહ્યા છે. ખેડુતો આ કાયદા પાછા ખેંચવાની માંગ...

સ્ત્રીઓમાં લેટ પીરીયડ ને લીધે સમસ્યા સર્જાઈ છે જાણો શું છે તેનું કારણ?

મોટાભાગની સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે તેમના પીરીયડનો સમય અનિયમિત રહે છે.અને તેનાથી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. પિરિયડમાં અનિયમિતતાને લીધે તેમને ઘણી સમસ્યાઓનો...

મોદીની અધ્યક્ષતામાં બોઝના 125 માં જન્મદિવસની ભવ્ય ઉજવણી માટે ભાજપાની તૈયારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિની ઉજવણી માટે આ સમિતિની રચના...

આલિયા ભટ્ટની આ ખાસ દોસ્તના નિધનથી ભાવુક થઈ અભિનેત્રી, જાણો કોણ છે આ ખાસ દોસ્ત ?

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તાજેતરમાં જ તેના કતિથ બોયફ્રેન્ડ રણબીર સાથે વેકેશનની મજા માણતા જોવા મળી હતી. અને ત્યારબાદ તે ફિલ્મ્સના શૂટિંગમાં ખૂબ વ્યસ્ત...

તાજા સમાચાર

- Advertisement -spot_img