Friday, September 20, 2024

રવાપર ગામના તળાવમાં કોઈ કારણોસર ડૂબી જતા વૃધ્ધાનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના રવાપર રોડ પર અનુપમ સોસાયટીમાં રહેતા વૃધ્ધા રવાપર ગામના તળાવમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર અનુપમ સોસાયટીમાં રહેતા મંજુલાબેન ધીરજલાલ ફૂલતરીયા (ઉ.૭૭) એ ગત તા.૦૪ ના રોજ રવાપર ગામના તળાવમાં કોઈ કારણોસર ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર