મોરબી : મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા સમયાંતરે ધુન ભજન કિર્તન નાં આયોજન કરવામાં આવે છે ત્યારે ધૂન-ભજન અને ભોજન કાર્યક્રમનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ અયોજન માત્ર સિનિયર સીટીઝન માટે જ રાખવામાં આવ્યો
મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા આગામી તા.3ને રવિવારના રોજ સવારે 10 થી 12 કલાકે જલારામ ધૂન મંડળ તરફથી ધૂન-ભજન તથા બપોરે 12:30 કલાકે ભોજનનું આયોજન કાયાજી પ્લોટ,ધન્વતરી ભવનમાં રાખેલ છે.આ કાર્યક્રમમાં સિનિયર સીટીઝનના સભ્યોને આમત્રંણ આપવામાં આવ્યું છે.આ કાર્યક્રમ માત્ર સિનિયર સીટીઝન માટે જ રાખવામાં આવ્યો છે.
મોરબીના ત્રાજપર ગામે બે અલગ અલગ જગ્યાએ તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ત્રાજપર ગામે ઓરીએન્ટલ બેન્ક વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ઈસમો નીતીનભાઇ...
મોરબી થી નવા ઘુંટુ તરફ જવાના રોડ ઉપર આઈ.ટી.આઈ. કોલેજ સામે રોડ ઉપર ડમ્પર ચાલકે બેફિકરાઈથી ચલાવી બાઈકને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી જેથી આ બનાવમાં આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ...