મોરબી: શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી મોરબી દ્વારા લક્ષ્મીનગર ખાતે મફત આરોગ્ય કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કુલ 64 દર્દીઓને આરોગ્યલાભ મળ્યો હતો.
આ હોમિયોપેથી વિભાગનો કેમ્પ ડૉ. સચિન કેસરી અને ડૉ. જિગિયા પાટડીયાના નેતૃત્વમાં અને ડૉ. મોતીલાલ મિશ્રાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો....
મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા મોરબીના સાવસર પ્લોટ ખાતેથી 09 ટન કચરાનો નિકાલ કરાયો અને ગંદકી કરનાર આસામીઓને દંડ ફટકાર્યો હતો.
મોરબી મહાનગરપાલિકા દ્વારા સાવસર પ્લોટ ખાતે શ્રમદાનનું આયોજન કરવામાં આવેલ. જેમાં કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, મહાનગરપલિકા સ્ટાફ,...