ટંકારા : લોકોને મનોરંજન મળે એ માટે વિરપરમાં તોરણિયાના રામામંડળ દ્વારા રામામંડળ ભજવાશે. રામામંડળ મુંદડીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.ટંકારા તાલુકાના વિરપર ગામમાં આગામી તા.12મીના રોજ રાત્રે 9 કલાકે વીરપર ગૌ-શાળા ખાતે તોરણિયાના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજક અંબારામભાઈ ભવાનભાઈ મુંદડીયા,હર્ષદકુમાર અંબારામભાઈ મુંદડીયા અને પરાગકુમાર અંબારામભાઈ મુંદડીયાએ લોકોને જાહેર આમત્રંણ આપ્યું છે.વધુ માહિતી માટે 9879575022,9574002222 પર સંપર્ક કરી શકાશે.
