Friday, April 18, 2025

મોરબીના રંગપર ગામે ગળેફાંસો ખાઈ પરણીતાનો આપઘાત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં પાવડીયારી સનવીસ સીરામીક ના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ સીનીબેન અજય નાયક (ઉ.વ.૨૨) રહે-રંગપર ગામની સીમ પાવડીયારી સનવીસ સીરામીક ના લેબર કવાર્ટરમાં મોરબી મુળ રહે-ઝારખંડ વાળી સનવીસ સીરામીક ના લેબર ક્વાર્ટરમાં કોઇ કારણસર પોતે પોતાની જાતે ગળે ફાંસો ખાઇ લેતા પરણીતાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર