Monday, March 17, 2025

હળવદના ઇસનપુરમાં વાડીએ થ્રેસર ઉપર કામ કરતા સમયે ઉપર જતી વીજ-લાઇનને અડકી જતા યુવકનું મૃત્યુ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા પ્રકાશભાઈ દેવજીભાઈ ચાવડા ગઈકાલ તા.૧૬/૦૩ ના રોજ હળવદ તાલુકાના ઇસનપુર ગામે ધીરજભાઈ પોપટભાઈ પરમારની વાડીએ થ્રેસર ઉપર કામ કરતા હતા, ત્યારે ઉપર પસાર થઈ રહેલા વીજ લાઇનને અડકી જતા પ્રકાશભાઈને જોરદાર વીજ-કરંટ લાગતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું,

જેથી મૃતક પ્રકાશભાઈનો મૃતદેહ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી, ત્યારે અકાળે મૃત્યુને ભેટેલા પ્રકાશભાઈના મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી, પોલીસે આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર