Sunday, October 27, 2024

ટંકારા નજીક પવનચક્કીમા લાગી આગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના હિરાપર નજીક ગણેશપર જવાના રસ્તે પવનચક્કીમા કોઈ કારણસર લાગી આગ.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકામાં મનફાવે ત્યાં પવનચક્કી ઉભી કરી દેવામાં આવી છે ત્યારે ટંકારાના હિરાપર ગામ નજીક ગણેશપર જવાના રસ્તે ધાર પર આવેલ પવનચક્કીમા અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. આગ લાગતાં સ્થાનીક લોકોમાં ભય પ્રસરી ગયો હતો. તેમજ પવનચક્કીમા કોઈપણ નિતી નિયમોનું પાલન કરવામાં ન આવતું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર